GU/690328b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690328SB-HAWAII_ND_02.mp3</mp3player>|"આ જાપ અને શ્રવણ એટલું પવિત્ર છે કે તે ધીરે ધીરે તમારા હૃદયને શુદ્ધ કરશે, અને તમે સમજી શકશો કે ભગવાન શું છે - ભગવાન શું છે, તેની સાથે તમારો સંબંધ શું છે, તેનું કાર્ય શું છે, તમારું કાર્ય શું છે. આ બધી બાબતો આવશે આપમેળે, ધીરે ધીરે .. તે થોડો સમય લેશે ... જેમ કે કોઈ રોગ દૂર કરવા માટે થોડો સમય લાગે છે, એટલું જ નહીં કે તરત જ તમે દવા આપો અને તરત જ તે સાજો થઈ જાય છે. તરત જ તે સાજો થઈ જાય છે, અલબત્ત, સુનાવણી દ્વારા, જો તે યોગ્ય રીતે સાંભળે. પરંતુ તે શક્ય નથી, કારણ કે આપણે આ ભૌતિક દૂષણ સાથે સંકળાયેલા છીએ. તેને થોડો સમય જોઇએ છે. પરંતુ આ યુગની આ એક માત્ર પ્રક્રિયા છે. ખાલી તમે આ જાપ સાંભળો, હરે કૃષ્ણ, અને સાંભળો, અને જો તમને સમય મળ્યો હોય તો તમે પુસ્તકો વાંચી શકો છો. તે સુનાવણી પણ છે."|Vanisource:690328 - Lecture SB 01.02.06 - Hawaii|690328 - ભાષણ શ્રી ૦૧.૦૨.૦૬ - હવાઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690328 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690328|GU/690328c ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690328c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690328SB-HAWAII_ND_02.mp3</mp3player>|"આ કીર્તન અને શ્રવણ એટલું પવિત્ર છે કે તે ધીરે ધીરે તમારા હૃદયને શુદ્ધ કરશે, અને તમે સમજી શકશો કે ભગવાન શું છે - ભગવાન શું છે, તેમની સાથે તમારો સંબંધ શું છે, તેમનું કાર્ય શું છે, તમારું કાર્ય શું છે. આ બધી બાબતો આપમેળે આવશે, ધીરે ધીરે. તેમાં થોડો સમય લાગશે... જેમ કે કોઈ રોગ દૂર કરવા માટે થોડો સમય લાગે છે, એવું નથી થતું કે તરત જ તમે દવા આપો અને તરત જ તે સાજો થઈ જાય છે. અવશ્ય, તરત જ તે સાજો થઈ જાય છે, શ્રવણ દ્વારા, જો તે યોગ્ય રીતે સાંભળે. પરંતુ તે શક્ય નથી, કારણ કે આપણે આ ભૌતિક દૂષણનો સંગ કરેલો છે. તેને થોડો સમય જોઇએ છે. પરંતુ આ યુગની આ એક માત્ર પ્રક્રિયા છે. ફક્ત તમે આ જપ કરો, હરે કૃષ્ણ, અને સાંભળો, અને જો તમારી પાસે થોડો સમય હોય તો તમે પુસ્તકો વાંચી શકો છો. તે પણ શ્રવણ છે."|Vanisource:690328 - Lecture SB 01.02.06 - Hawaii|690328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - હવાઈ‎}}

Latest revision as of 15:25, 26 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ કીર્તન અને શ્રવણ એટલું પવિત્ર છે કે તે ધીરે ધીરે તમારા હૃદયને શુદ્ધ કરશે, અને તમે સમજી શકશો કે ભગવાન શું છે - ભગવાન શું છે, તેમની સાથે તમારો સંબંધ શું છે, તેમનું કાર્ય શું છે, તમારું કાર્ય શું છે. આ બધી બાબતો આપમેળે આવશે, ધીરે ધીરે. તેમાં થોડો સમય લાગશે... જેમ કે કોઈ રોગ દૂર કરવા માટે થોડો સમય લાગે છે, એવું નથી થતું કે તરત જ તમે દવા આપો અને તરત જ તે સાજો થઈ જાય છે. અવશ્ય, તરત જ તે સાજો થઈ જાય છે, શ્રવણ દ્વારા, જો તે યોગ્ય રીતે સાંભળે. પરંતુ તે શક્ય નથી, કારણ કે આપણે આ ભૌતિક દૂષણનો સંગ કરેલો છે. તેને થોડો સમય જોઇએ છે. પરંતુ આ યુગની આ એક માત્ર પ્રક્રિયા છે. ફક્ત તમે આ જપ કરો, હરે કૃષ્ણ, અને સાંભળો, અને જો તમારી પાસે થોડો સમય હોય તો તમે પુસ્તકો વાંચી શકો છો. તે પણ શ્રવણ છે."
690328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - હવાઈ‎