GU/690330 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690330LE-HAWAII_ND_01.mp3</mp3player>|"તેથી એતિહાસિક સંદર્ભોમાંથી પણ, એક પણ વ્યક્તિ એવી નથી કે જેની તુલના કૃષ્ણ સાથે કરી શકાય. તેથી તે સર્વ-આકર્ષક છે. અને જે આપણે અનુભવીએ છીએ તે, તે કૃષ્ણ ની ઉર્જા અભિવ્યક્તિ છે. પેરસ્ય સકતીર  વિવિધૈવ સુરયાતે (સ્વેટર્સવાતાર ઉપનિષદ ૬.૮,ચૈ.ચ માધ્ય ૧૩.૬૫ , પુર્પોર્ટ).તેની શક્તિઓ અલગ રીતે પ્રગટ થાય છે. તેવી જ રીતે, વિષ્ણુ પૂરાનમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે, પરસ્ય બ્રહ્મ શક્તિ શક્તિ તાથિવ અખિલમ જગત ( વિષ્ણુ પૂરાન ૧.૨૨.૫૬ ). અખીલામ જગતનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડિક અભિવ્યક્તિ પરમ પુરષોત્તમ ભગવાન ની સર્વોચ્ચ વ્યક્તિત્વની મલ્ટિ-એનર્જીનું પ્રદર્શન છે. |Vanisource:690330 - Lecture - Hawaii|690330 - ભાષણ - હવાઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690328c ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690328c|GU/690331 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|690331}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690330LE-HAWAII_ND_01.mp3</mp3player>|"તો એતિહાસિક સંદર્ભોમાંથી પણ, એક પણ વ્યક્તિ એવી નથી કે જેની તુલના કૃષ્ણ સાથે કરી શકાય. તેથી તેઓ સર્વ-આકર્ષક છે. અને આપણે જે કઈ પણ અનુભવીએ છીએ તે, તે કૃષ્ણ ની શક્તિની અભિવ્યક્તિ છે. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (શ્વેતાશ્વેતર ઉપનિષદ ૬.૮, ચૈ.ચ મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). તેમની શક્તિઓ અલગ રીતે પ્રગટ થાય છે. તેવી જ રીતે, વિષ્ણુ પુરાણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે, પરાસ્ય બ્રહ્મણ: શક્તિસ તથૈવ અખિલમ જગત (વિષ્ણુ પુરાણ ૧.૨૨.૫૬). અખિલમ જગતનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડિક અભિવ્યક્તિ એ પૂર્ણ પુરષોત્તમ ભગવાનની બહુવિધ-શક્તિઓનું પ્રાકટ્ય છે." |Vanisource:690330 - Lecture - Hawaii|690330 - ભાષણ - હવાઈ‎}}

Latest revision as of 15:33, 26 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો એતિહાસિક સંદર્ભોમાંથી પણ, એક પણ વ્યક્તિ એવી નથી કે જેની તુલના કૃષ્ણ સાથે કરી શકાય. તેથી તેઓ સર્વ-આકર્ષક છે. અને આપણે જે કઈ પણ અનુભવીએ છીએ તે, તે કૃષ્ણ ની શક્તિની અભિવ્યક્તિ છે. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (શ્વેતાશ્વેતર ઉપનિષદ ૬.૮, ચૈ.ચ મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). તેમની શક્તિઓ અલગ રીતે પ્રગટ થાય છે. તેવી જ રીતે, વિષ્ણુ પુરાણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે, પરાસ્ય બ્રહ્મણ: શક્તિસ તથૈવ અખિલમ જગત (વિષ્ણુ પુરાણ ૧.૨૨.૫૬). અખિલમ જગતનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડિક અભિવ્યક્તિ એ પૂર્ણ પુરષોત્તમ ભગવાનની બહુવિધ-શક્તિઓનું પ્રાકટ્ય છે."
690330 - ભાષણ - હવાઈ‎