GU/690409 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690409SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો આ છોકરો, જોકે એક નાસ્તિકના પરિવારના જન્મ્યો હતો - તેના પિતા એક મોટા નાસ્તિક હતા - પણ કારણકે તેને એક મહાન ભક્ત, નારદ, દ્વારા કૃપા પ્રાપ્ત હતી, તે એક મહાન ભક્ત બન્યો. હવે તેણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવાની તક લીધી ક્યાં? તેની શાળામાં. તેની શાળામાં. તે પાંચ વર્ષનો છોકરો હતો, અને જેવુ તેને તક મળતી તે તેના સહપાઠીઓમાં કૃષ્ણ ભાવનામૃત ફેલાવતો. તે તેનું કાર્ય હતું. અને ઘણી બધી વાર પ્રહલાદ મહારાજનો પિતા શિક્ષકોને બોલાવતો, 'તો, તમે મારા બાળકને શું શિક્ષા આપો છો? શા માટે તે હરે કૃષ્ણ જપ કરે છે?' (હાસ્ય) 'શા માટે તમે મારા છોકરાને બગાડો છો?' (હાસ્ય) તમે જોયું? તો એવું ના વિચારો કે હું આ છોકરાઓ અને છોકરીઓને હરે કૃષ્ણ શીખવાડીને બગાડું છું. (હાસ્ય)."|Vanisource:690409 - Lecture SB 07.06.01 - New York|690409 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૧ - ન્યુ યોર્ક}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690401b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|690401b|GU/690409b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|690409b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690409SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો આ છોકરો, જોકે એક નાસ્તિકના પરિવારના જન્મ્યો હતો - તેના પિતા એક મોટા નાસ્તિક હતા - પણ કારણકે તેને એક મહાન ભક્ત, નારદ, દ્વારા કૃપા પ્રાપ્ત હતી, તે એક મહાન ભક્ત બન્યો. હવે તેણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવાની તક લીધી, ક્યાં? તેની શાળામાં. તેની શાળામાં. તે પાંચ વર્ષનો છોકરો હતો, અને જેવી તેને તક મળતી તે તેના સહપાઠીઓમાં કૃષ્ણ ભાવનામૃત ફેલાવતો. તે તેનું કાર્ય હતું. અને ઘણી વાર પ્રહલાદ મહારાજનો પિતા શિક્ષકોને બોલાવતો, 'તો, તમે મારા બાળકને શું શિક્ષા આપો છો? શા માટે તે હરે કૃષ્ણ જપ કરે છે?' (હાસ્ય) 'શા માટે તમે મારા છોકરાને બગાડો છો?' (હાસ્ય) તમે જોયું? તો એવું ના વિચારો કે હું આ છોકરાઓ અને છોકરીઓને હરે કૃષ્ણ શીખવાડીને બગાડું છું. (હાસ્ય)."|Vanisource:690409 - Lecture SB 07.06.01 - New York|690409 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૧ - ન્યુ યોર્ક}}

Latest revision as of 16:46, 26 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ છોકરો, જોકે એક નાસ્તિકના પરિવારના જન્મ્યો હતો - તેના પિતા એક મોટા નાસ્તિક હતા - પણ કારણકે તેને એક મહાન ભક્ત, નારદ, દ્વારા કૃપા પ્રાપ્ત હતી, તે એક મહાન ભક્ત બન્યો. હવે તેણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવાની તક લીધી, ક્યાં? તેની શાળામાં. તેની શાળામાં. તે પાંચ વર્ષનો છોકરો હતો, અને જેવી તેને તક મળતી તે તેના સહપાઠીઓમાં કૃષ્ણ ભાવનામૃત ફેલાવતો. તે તેનું કાર્ય હતું. અને ઘણી વાર પ્રહલાદ મહારાજનો પિતા શિક્ષકોને બોલાવતો, 'તો, તમે મારા બાળકને શું શિક્ષા આપો છો? શા માટે તે હરે કૃષ્ણ જપ કરે છે?' (હાસ્ય) 'શા માટે તમે મારા છોકરાને બગાડો છો?' (હાસ્ય) તમે જોયું? તો એવું ના વિચારો કે હું આ છોકરાઓ અને છોકરીઓને હરે કૃષ્ણ શીખવાડીને બગાડું છું. (હાસ્ય)."
690409 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૧ - ન્યુ યોર્ક