GU/690425 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690425R1-BOSTON_ND_01.mp3</mp3player>|"મેં તમને કહ્યું હતું કે મને અપેક્ષા નથી હોતી કે દરેક કૃષ્ણ સભાન હશે. તે શક્ય નથી. પરંતુ જો આકાશમાં એક ચંદ્ર હોય, તો તે અંધકારને નાબૂદ કરવા માટે પૂરતું છે. તમારે ઘણા તારાઓની જરૂર નથી. એકાસ ચંદ્રસ તમો હંટી ના સીએ ટેરી સહસ્રનાય (હિટોપદેસ ૨૫). જો ત્યાં હોય તો પણ ..., જો કોઈ માણસ સંપૂર્ણ રીતે સમજી જાય કે આ કૃષ્ણ ચેતના આંદોલન શું છે, તો તે અન્ય લોકો માટે જબરદસ્ત ફાયદો કરી શકે છે. તો તમે બધા હોશિયાર છોકરાઓ અને છોકરીઓ છો. તમે આ બધા કૃષ્ણ ચેતના દર્શનને તમારા બધા કારણ અથવા દલીલથી સમજવાનો પ્રયાસ કરો છો. પરંતુ તેને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો."|Vanisource:690425 - Conversation - Boston|690425 - વાર્તાલાપ - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690424b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690424b|GU/690425b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690425b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690425R1-BOSTON_ND_01.mp3</mp3player>|"મેં તમને કહ્યું હતું કે હું આશા નથી રાખતો કે દરેક વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત હશે. તે શક્ય નથી. પરંતુ જો આકાશમાં એક ચંદ્ર હોય, તો તે અંધકારને નાબૂદ કરવા માટે પૂરતું છે. તમારે ઘણા બધા તારાઓની જરૂર નથી. એકશ ચંદ્રસ તમો હન્તિ ન ચ તારા સહશ્રશ: (હિતોપદેશ ૨૫). જો..., જો કોઈ એક માણસ પણ સંપૂર્ણ રીતે સમજી જાય કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શું છે, તો તે અન્ય લોકોને જબરદસ્ત લાભ આપી શકે છે. તો તમે બધા હોશિયાર છોકરાઓ અને છોકરીઓ છો. તમે આ કૃષ્ણ ભાવનામૃત તત્વજ્ઞાનને તમારા બધા કારણો અથવા દલીલોથી સમજવાનો પ્રયાસ કરો. પરંતુ તેને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો."|Vanisource:690425 - Conversation - Boston|690425 - વાર્તાલાપ - બોસ્ટન‎}}

Latest revision as of 05:47, 27 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મેં તમને કહ્યું હતું કે હું આશા નથી રાખતો કે દરેક વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત હશે. તે શક્ય નથી. પરંતુ જો આકાશમાં એક ચંદ્ર હોય, તો તે અંધકારને નાબૂદ કરવા માટે પૂરતું છે. તમારે ઘણા બધા તારાઓની જરૂર નથી. એકશ ચંદ્રસ તમો હન્તિ ન ચ તારા સહશ્રશ: (હિતોપદેશ ૨૫). જો..., જો કોઈ એક માણસ પણ સંપૂર્ણ રીતે સમજી જાય કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શું છે, તો તે અન્ય લોકોને જબરદસ્ત લાભ આપી શકે છે. તો તમે બધા હોશિયાર છોકરાઓ અને છોકરીઓ છો. તમે આ કૃષ્ણ ભાવનામૃત તત્વજ્ઞાનને તમારા બધા કારણો અથવા દલીલોથી સમજવાનો પ્રયાસ કરો. પરંતુ તેને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો."
690425 - વાર્તાલાપ - બોસ્ટન‎