GU/690426 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690426LE-BOSTON_ND_01.mp3</mp3player>|"ઘણાં બધા યોગીઓ છે: કર્મયોગી, જ્ઞાનયોગી, ધ્યાનયોગી, હઠયોગી, ભક્તિયોગી. યોગ પદ્ધતિ એ બિલકુલ એક સીડી જેવું છે. જેમ કે ન્યુ યોર્કમાં, તે એમ્પાયર સ્ટેટ ઈમારત, તે ૧૦૨-માળની ઈમારત, તો ત્યાં એક સીડી અથવા લિફ્ટ છે. તો યોગ પદ્ધતિ જીવનની પૂર્ણતા પા જવા માટેની એક લિફ્ટ છે. પણ અલગ અલગ માળ છે. જેમ કે કર્મયોગ. તમે જઈ શકો છો, તમે પ્રથમ અથવા બીજા માળ પર પ્રગતિ કરી શકો છો. તેવી જ રીતે, જ્ઞાનયોગથી, તમે પંદરમાં માળ સુધી પહોંચી શકો છો. અને તેવી જ રીતે, ધ્યાનયોગથી, તમે અઢારમાં માળ સુધી જઈ શકો છો. પણ ભક્તિયોગથી, તમે સર્વોચ્ચ સ્તર પર જઈ શકો છો. આ ભગવદ ગીતામાં પણ બહુ સુંદર રીતે સમજાવેલું છે, ભક્ત્યા મામ અભિજાનાતિ ([[Vanisource:BG 18.55|ભ.ગી. ૧૮.૫૫]]). 'જો તમારે મને સો ટકા જાણવો હોય, તો આ ભક્તિ યોગ પર આવો.' અને આ ભક્તિયોગ મતલબ આ શ્રવણમ. સૌ પ્રથમ વસ્તુ છે શ્રવણમ અને કીર્તનમ. તમે ફક્ત જપ કરો અને સાંભળો, સરળ પદ્ધતિ."|Vanisource:690426 - Lecture - Boston|690426 - ભાષણ - બોસ્ટન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690425b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690425b|GU/690429 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે|690429}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690426LE-BOSTON_ND_01.mp3</mp3player>|"ઘણાં બધા યોગીઓ છે: કર્મયોગી, જ્ઞાનયોગી, ધ્યાનયોગી, હઠયોગી, ભક્તિયોગી. યોગ પદ્ધતિ એ બિલકુલ એક સીડી જેવું છે. જેમ કે ન્યુ યોર્કમાં, તે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, તે ૧૦૨-માળની ઈમારત, તો ત્યાં એક સીડી અથવા લિફ્ટ છે. તો યોગ પદ્ધતિ જીવનની પૂર્ણતા પર જવા માટેની એક લિફ્ટ છે. પણ અલગ અલગ માળ છે. જેમ કે કર્મયોગ. તમે જઈ શકો છો, તમે પ્રથમ અથવા બીજા માળ પર પ્રગતિ કરી શકો છો. તેવી જ રીતે, જ્ઞાનયોગથી, તમે પંદરમાં માળ સુધી પહોંચી શકો છો. અને તેવી જ રીતે, ધ્યાનયોગથી, તમે અઢારમાં માળ સુધી જઈ શકો છો. પણ ભક્તિયોગથી, તમે સર્વોચ્ચ સ્તર પર જઈ શકો છો. આ ભગવદ ગીતામાં પણ બહુ સુંદર રીતે સમજાવેલું છે, ભક્ત્યા મામ અભિજાનાતિ ([[Vanisource:BG 18.55 (1972)|ભ.ગી. ૧૮.૫૫]]). 'જો તમારે મને સો ટકા જાણવો હોય, તો આ ભક્તિ યોગ પર આવો.' અને આ ભક્તિયોગ મતલબ આ શ્રવણમ. સૌ પ્રથમ વસ્તુ છે શ્રવણમ અને કીર્તનમ. તમે ફક્ત જપ કરો અને સાંભળો, સરળ પદ્ધતિ."|Vanisource:690426 - Lecture - Boston|690426 - ભાષણ - બોસ્ટન}}

Latest revision as of 05:50, 27 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઘણાં બધા યોગીઓ છે: કર્મયોગી, જ્ઞાનયોગી, ધ્યાનયોગી, હઠયોગી, ભક્તિયોગી. યોગ પદ્ધતિ એ બિલકુલ એક સીડી જેવું છે. જેમ કે ન્યુ યોર્કમાં, તે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, તે ૧૦૨-માળની ઈમારત, તો ત્યાં એક સીડી અથવા લિફ્ટ છે. તો યોગ પદ્ધતિ જીવનની પૂર્ણતા પર જવા માટેની એક લિફ્ટ છે. પણ અલગ અલગ માળ છે. જેમ કે કર્મયોગ. તમે જઈ શકો છો, તમે પ્રથમ અથવા બીજા માળ પર પ્રગતિ કરી શકો છો. તેવી જ રીતે, જ્ઞાનયોગથી, તમે પંદરમાં માળ સુધી પહોંચી શકો છો. અને તેવી જ રીતે, ધ્યાનયોગથી, તમે અઢારમાં માળ સુધી જઈ શકો છો. પણ ભક્તિયોગથી, તમે સર્વોચ્ચ સ્તર પર જઈ શકો છો. આ ભગવદ ગીતામાં પણ બહુ સુંદર રીતે સમજાવેલું છે, ભક્ત્યા મામ અભિજાનાતિ (ભ.ગી. ૧૮.૫૫). 'જો તમારે મને સો ટકા જાણવો હોય, તો આ ભક્તિ યોગ પર આવો.' અને આ ભક્તિયોગ મતલબ આ શ્રવણમ. સૌ પ્રથમ વસ્તુ છે શ્રવણમ અને કીર્તનમ. તમે ફક્ત જપ કરો અને સાંભળો, સરળ પદ્ધતિ."
690426 - ભાષણ - બોસ્ટન