GU/690430 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690429b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે|690429b|GU/690430b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690430b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690430LE-BOSTON_ND_01.mp3</mp3player>|"ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનના ભૌતિક ખ્યાલમાં, અથવા જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો બહુ પ્રબળ હોય છે. વર્તમાન સમયે તે ચાલી રહ્યું છે. વર્તમાન સમયે નહીં; આ ભૌતિક સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલી રહ્યું છે. તે રોગ છે, કે 'હું આ શરીર છું'. શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ્વ-ધી: કલત્રાદિશુ ભૌમ ઇજ્ય ધી: ([[Vanisource:SB 10.84.13|શ્રી.ભા. ૧૦.૮૪.૧૩]]), કે જે પણ વ્યક્તિને આ શારીરિક સમજણનો ખ્યાલ છે, કે 'હું આ શરીર છું આત્મ-બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુ. આત્મ-બુદ્ધિ: મતલબ આ ચામડી અને હાડકાના કોથળામાં પોતાનો ખ્યાલ. આ કોથળો છે. આ શરીર ચામડી, હાડકા, રક્ત, મૂત્ર, મળ, અને ઘણી બધી સરસ વસ્તુઓનો કોથળો છે. તમે જોયું? પણ આપણે વિચારીએ છીએ કે 'હું આ હાડકા અને ચામડી અને મળ અને મૂત્રનો કોથળો છું. તે આપણું સૌંદર્ય છે. તે આપણું સર્વસ્વ છે'."|Vanisource:690430 - Lecture Northeastern University - Boston|690430 - ભાષણ નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી - બોસ્ટન}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690430LE-BOSTON_ND_01.mp3</mp3player>|"ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનના ભૌતિક ખ્યાલમાં, અથવા જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો બહુ પ્રબળ હોય છે. વર્તમાન સમયે તે ચાલી રહ્યું છે. વર્તમાન સમયે નહીં; આ ભૌતિક સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલી રહ્યું છે. તે રોગ છે, કે 'હું આ શરીર છું'. શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ્વ-ધી: કલત્રાદિશુ ભૌમ ઇજ્ય ધી: ([[Vanisource:SB 10.84.13|શ્રી.ભા. ૧૦.૮૪.૧૩]]), કે જે પણ વ્યક્તિને આ શારીરિક સમજણનો ખ્યાલ છે, કે 'હું આ શરીર છું આત્મ-બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુ. આત્મ-બુદ્ધિ: મતલબ આ ચામડી અને હાડકાના કોથળામાં પોતાનો ખ્યાલ. આ કોથળો છે. આ શરીર ચામડી, હાડકા, રક્ત, મૂત્ર, મળ, અને ઘણી બધી સરસ વસ્તુઓનો કોથળો છે. તમે જોયું? પણ આપણે વિચારીએ છીએ કે 'હું આ હાડકા અને ચામડી અને મળ અને મૂત્રનો કોથળો છું. તે આપણું સૌંદર્ય છે. તે આપણું સર્વસ્વ છે'."|Vanisource:690430 - Lecture Northeastern University - Boston|690430 - ભાષણ નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી - બોસ્ટન}}

Latest revision as of 23:52, 24 June 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનના ભૌતિક ખ્યાલમાં, અથવા જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો બહુ પ્રબળ હોય છે. વર્તમાન સમયે તે ચાલી રહ્યું છે. વર્તમાન સમયે નહીં; આ ભૌતિક સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલી રહ્યું છે. તે રોગ છે, કે 'હું આ શરીર છું'. શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ્વ-ધી: કલત્રાદિશુ ભૌમ ઇજ્ય ધી: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩), કે જે પણ વ્યક્તિને આ શારીરિક સમજણનો ખ્યાલ છે, કે 'હું આ શરીર છું આત્મ-બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુ. આત્મ-બુદ્ધિ: મતલબ આ ચામડી અને હાડકાના કોથળામાં પોતાનો ખ્યાલ. આ કોથળો છે. આ શરીર ચામડી, હાડકા, રક્ત, મૂત્ર, મળ, અને ઘણી બધી સરસ વસ્તુઓનો કોથળો છે. તમે જોયું? પણ આપણે વિચારીએ છીએ કે 'હું આ હાડકા અને ચામડી અને મળ અને મૂત્રનો કોથળો છું. તે આપણું સૌંદર્ય છે. તે આપણું સર્વસ્વ છે'."
690430 - ભાષણ નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી - બોસ્ટન