GU/690430 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]] | [[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690429b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે|690429b|GU/690430b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690430b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690430LE-BOSTON_ND_01.mp3</mp3player>|"ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનના ભૌતિક ખ્યાલમાં, અથવા જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો બહુ પ્રબળ હોય છે. વર્તમાન સમયે તે ચાલી રહ્યું છે. વર્તમાન સમયે નહીં; આ ભૌતિક સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલી રહ્યું છે. તે રોગ છે, કે 'હું આ શરીર છું'. શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ્વ-ધી: કલત્રાદિશુ ભૌમ ઇજ્ય ધી: ([[Vanisource:SB 10.84.13|શ્રી.ભા. ૧૦.૮૪.૧૩]]), કે જે પણ વ્યક્તિને આ શારીરિક સમજણનો ખ્યાલ છે, કે 'હું આ શરીર છું આત્મ-બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુ. આત્મ-બુદ્ધિ: મતલબ આ ચામડી અને હાડકાના કોથળામાં પોતાનો ખ્યાલ. આ કોથળો છે. આ શરીર ચામડી, હાડકા, રક્ત, મૂત્ર, મળ, અને ઘણી બધી સરસ વસ્તુઓનો કોથળો છે. તમે જોયું? પણ આપણે વિચારીએ છીએ કે 'હું આ હાડકા અને ચામડી અને મળ અને મૂત્રનો કોથળો છું. તે આપણું સૌંદર્ય છે. તે આપણું સર્વસ્વ છે'."|Vanisource:690430 - Lecture Northeastern University - Boston|690430 - ભાષણ નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી - બોસ્ટન}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690430LE-BOSTON_ND_01.mp3</mp3player>|"ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનના ભૌતિક ખ્યાલમાં, અથવા જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો બહુ પ્રબળ હોય છે. વર્તમાન સમયે તે ચાલી રહ્યું છે. વર્તમાન સમયે નહીં; આ ભૌતિક સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલી રહ્યું છે. તે રોગ છે, કે 'હું આ શરીર છું'. શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ્વ-ધી: કલત્રાદિશુ ભૌમ ઇજ્ય ધી: ([[Vanisource:SB 10.84.13|શ્રી.ભા. ૧૦.૮૪.૧૩]]), કે જે પણ વ્યક્તિને આ શારીરિક સમજણનો ખ્યાલ છે, કે 'હું આ શરીર છું આત્મ-બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુ. આત્મ-બુદ્ધિ: મતલબ આ ચામડી અને હાડકાના કોથળામાં પોતાનો ખ્યાલ. આ કોથળો છે. આ શરીર ચામડી, હાડકા, રક્ત, મૂત્ર, મળ, અને ઘણી બધી સરસ વસ્તુઓનો કોથળો છે. તમે જોયું? પણ આપણે વિચારીએ છીએ કે 'હું આ હાડકા અને ચામડી અને મળ અને મૂત્રનો કોથળો છું. તે આપણું સૌંદર્ય છે. તે આપણું સર્વસ્વ છે'."|Vanisource:690430 - Lecture Northeastern University - Boston|690430 - ભાષણ નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી - બોસ્ટન}} |
Latest revision as of 23:52, 24 June 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનના ભૌતિક ખ્યાલમાં, અથવા જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો બહુ પ્રબળ હોય છે. વર્તમાન સમયે તે ચાલી રહ્યું છે. વર્તમાન સમયે નહીં; આ ભૌતિક સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલી રહ્યું છે. તે રોગ છે, કે 'હું આ શરીર છું'. શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ્વ-ધી: કલત્રાદિશુ ભૌમ ઇજ્ય ધી: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩), કે જે પણ વ્યક્તિને આ શારીરિક સમજણનો ખ્યાલ છે, કે 'હું આ શરીર છું આત્મ-બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુ. આત્મ-બુદ્ધિ: મતલબ આ ચામડી અને હાડકાના કોથળામાં પોતાનો ખ્યાલ. આ કોથળો છે. આ શરીર ચામડી, હાડકા, રક્ત, મૂત્ર, મળ, અને ઘણી બધી સરસ વસ્તુઓનો કોથળો છે. તમે જોયું? પણ આપણે વિચારીએ છીએ કે 'હું આ હાડકા અને ચામડી અને મળ અને મૂત્રનો કોથળો છું. તે આપણું સૌંદર્ય છે. તે આપણું સર્વસ્વ છે'." |
690430 - ભાષણ નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી - બોસ્ટન |