GU/690505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690505LE-BOSTON_ND_01.mp3</mp3player>|"તેથી તમારો વ્યવસાય એ છે કે કેવી રીતે સુખી થવું, કારણ કે સ્વભાવથી તમે ખુશ છો. રોગની સ્થિતિ, તે ખુશીની ચકાસણી કરવામાં આવે છે. તેથી આ આપણી રોગગ્રસ્ત સ્થિતિ છે, આ ભૌતિક, શરતી જીવન, આ શરીર. તેથી એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાને પોતાને નીચે રાખે છે રોગમાંથી બહાર નીકળવાની ચિકિત્સકની સારવાર, તેવી જ રીતે, માનવ જીવન પોતાને એક નિષ્ણાત ચિકિત્સક પાસે મૂકવા માટે છે જે તમને તમારી ભૌતિક બિમારીથી ઇલાજ કરી શકે છે. તે તમારો ધંધો છે. તસ્માદ ગુરુ પ્રપદ્યેતા જીજાસુય શ્રેયા ઉત્તમમ્ ([[વેનિસોર્સ: એસબી 11.3.21 | એસબી 11.3.21]])). તે બધા વૈદિક સાહિત્યનો મનાઈ હુકમ છે. કૃષ્ણની જેમ કૃષ્ણ પણ અર્જુનને શિખવાડે છે. અર્જુન કૃષ્ણ સમર્પિત છે."|Vanisource:690505 - Lecture Excerpt - Boston|690505 - ભાષણ અવતરણ - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690503c ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690503c|GU/690506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690506}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690505LE-BOSTON_ND_01.mp3</mp3player>|"તો તમારું કાર્ય એ છે કે કેવી રીતે સુખી થવું, કારણ કે સ્વભાવથી તમે સુખી છો. રોગની સ્થિતિ, તે સુખને રોકી લે છે. તો આ આપણી રોગગ્રસ્ત સ્થિતિ છે, આ ભૌતિક, બદ્ધ જીવન, આ શરીર. તો જેવી રીતે એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાને રોગમાંથી બહાર નીકળવા માટે એક ચિકિત્સકની સારવાર લે છે, તેવી જ રીતે, મનુષ્ય જીવન પોતાને એક નિષ્ણાત ચિકિત્સકની સારવાર હેઠળ મુકવા માટે છે જે તમારી ભૌતિક બિમારીનો ઇલાજ કરી શકે છે. તે તમારું કાર્ય છે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ ([[Vanisource:SB 11.3.21|શ્રી.ભા.૧૧..૨૧]]). તે બધા વૈદિક સાહિત્યનું વિધાન છે. જેમ કે કૃષ્ણ, કૃષ્ણ અર્જુનને શિખવાડે છે. અર્જુન કૃષ્ણને શરણાગત થાય છે."|Vanisource:690505 - Lecture Excerpt - Boston|690505 - ભાષણ અવતરણ - બોસ્ટન‎}}

Latest revision as of 00:00, 21 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તમારું કાર્ય એ છે કે કેવી રીતે સુખી થવું, કારણ કે સ્વભાવથી તમે સુખી છો. રોગની સ્થિતિ, તે સુખને રોકી લે છે. તો આ આપણી રોગગ્રસ્ત સ્થિતિ છે, આ ભૌતિક, બદ્ધ જીવન, આ શરીર. તો જેવી રીતે એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાને રોગમાંથી બહાર નીકળવા માટે એક ચિકિત્સકની સારવાર લે છે, તેવી જ રીતે, મનુષ્ય જીવન પોતાને એક નિષ્ણાત ચિકિત્સકની સારવાર હેઠળ મુકવા માટે છે જે તમારી ભૌતિક બિમારીનો ઇલાજ કરી શકે છે. તે તમારું કાર્ય છે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ (શ્રી.ભા.૧૧.૩.૨૧). તે બધા વૈદિક સાહિત્યનું વિધાન છે. જેમ કે કૃષ્ણ, કૃષ્ણ અર્જુનને શિખવાડે છે. અર્જુન કૃષ્ણને શરણાગત થાય છે."
690505 - ભાષણ અવતરણ - બોસ્ટન‎