GU/690511 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ કૃષ્ણ ધ્વનિ અને કૃષ્ણ, અભિન્ન છે. તેથી જો આપણે કૃષ્ણ ધ્વનિનો ઉચ્ચાર કરીએ, તો હું તરત જ કૃષ્ણ સાથે સંપર્કમાં આવું છું, અને જો કૃષ્ણ પરમાત્મા છે, તો તરત હું આધ્યાત્મિક બનું છું. જેમ કે જો તમે વીજળીને સ્પર્શ કરો, તરત જ તમે વિદ્યુતમય થાઓ છો. અને જેવા તમે વધુ વિદ્યુતમય થાઓ છો, વધુ તમે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો. કૃષ્ણ ભાવનાભાવિત. તો જ્યારે તમે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો, તો તમે કૃષ્ણના સ્તર પર આવો છો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯), પછી પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત, પછી વધુ કોઈ ભૌતિક અસ્તિત્વમાં પાછું આવવાનું નહીં. તે કૃષ્ણ સાથે રહે છે."
690511 - વાર્તાલાપ - કોલંબસ