GU/690511 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ચૈતન્ય મહાપુભુનું આંદોલન ભાવનાત્મક નથી. લોકો માને છે કે આ ભાવનાત્મક આંદોલન છે. ના. આપણને ખૂબ જ સારી પૂર્વભૂમિકા મળી છે. જો કોઈ દર્શન અને અધ્યયન અને તર્ક દ્વારા આ સકૃર્તન આંદોલનને સમજવા માંગે છે, તો ઓહ, ત્યાં પૂરતી તક છે. તે ભાવનાત્મક નથી. તે વિજ્ઞાન પર આધારિત છે અને વેદોના આધિકાર પર આધારિત છે. પરંતુ તે સરળ છે. તે છે ... આ આંદોલનની સુંદરતા છે. કાં તો તમે મહાન વિદ્વાન અથવા ફિલોસોફર છો, અથવા કાં તો તમે આ બાળકની જેમ બાળક છો, દરેક મુશ્કેલી વિના, ભાગ લઈ શકે છે."
690511 - વાર્તાલાપ - કોલંબસ