GU/690511d વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ કૃષ્ણ અવાજ અને કૃષ્ણ, અ-ભિન્ન. તેથી જો આપણે ધ્વનિ કૃષ્ણને કંપન કરીએ, તો હું તરત જ કૃષ્ણ સાથે સંપર્ક કરીશ, અને જો કૃષ્ણ સંપૂર્ણ ભાવના છે, તો તરત જ હું આધ્યાત્મિક થઈ જઈશ. જેમ તમે વીજળીનો સ્પર્શ કરો છો, તુરંત જ તમે વીજળીકૃત છો. અને જેટલું તમે ઇલેક્ટ્રિફાઇડ થશો, એટલા તમે કૃષ્ણઇઝ થઈ જશો. કૃષ્ણઇઝ્ડ. તેથી જ્યારે તમે સંપૂર્ણ રીતે કૃષ્ણઇડ હોવ, પછી તમે કૃષ્ણ પ્લેટફોર્મમાં છો. ત્યક્ત્વા દેહં પુનર જન્મ નાઇટી મમ ઇતિ કૌંતેય( ભ.ગી. ૪.9), પછી સંપૂર્ણ રીતે કૃષ્ણઇડ, આ ભૌતિક અસ્તિત્વમાં પાછા કોઈ આવતું નથી. તે કૃષ્ણ સાથે રહે છે."
690511 - વાર્તાલાપ એલન જીન્સબર્ગ સાથે - કોલંબસ‎