GU/690513 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભાગવતની જેમ જ એવું કહેવામાં આવે છે કે ઇવા પ્રસન્ન-માનસો ( શ્રી ભ ૧.૨.૨૦)," સંપૂર્ણ આનંદકારક, "ભાગવદ-ભક્તિ-યોગ," ભક્તિ-યોગના અભ્યાસ દ્વારા "ઈવા પ્રસન્ના-માનસો ભગવદ્-ભક્તિ-યોગાતઃ, મુક્તિ-સૈસાસ્ય:" અને સર્વ ભૌતિક દૂષણથી મુક્ત થયા. "તે ભગવાનને સમજી શકે છે. શું તમને લાગે છે કે ભગવાન આટલી સસ્તી વસ્તુ છે, કોઈ પણ સમજશે? કારણ કે તેઓ સમજી શકતા નથી, તેઓ કંઇક બકવાસ રજૂ કરે છે: "ભગવાન આ છે. ભગવાન તે છે. ભગવાન તે છે." અને જ્યારે ભગવાન પોતે આવે છે, ત્યારે તે "અહીં હું છું: કૃષ્ણ," તેઓ સ્વીકારતા નથી. તેઓ તેમના પોતાના ભગવાન બનાવશે."
690513 - વાર્તાલાપ એલન જીન્સબર્ગ સાથે - કોલંબસ‎