GU/690520 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]] | [[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690520PU-COLUMBUS_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690519 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690519|GU/690521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690521}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690520PU-COLUMBUS_ND_01.mp3</mp3player>|"વાસ્તવમાં, જ્યારે બાળક તેની માતાના ગર્ભમાં રહે છે, એક હવા ભરેલી થેલીમાં બાંધેલો, જ્યારે સાત મહિનાની ઉંમરે માતાના ગર્ભમાં, જ્યારે તે ચેતના વિકસિત કરે છે, તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે, અને ભાગ્યશાળી બાળક ભગવાનને પ્રાર્થના કરે છે, "કૃપા કરીને મને આ ત્રાસદાયક સ્થિતિમાંથી રાહત આપો, અને આ જીવન હું પોતાને ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃતના વિકાસમાં સંપૂર્ણ રીતે સંલગ્ન કરીશ." પરંતુ જેવો બાળક તેની માતાના ગર્ભમાંથી બહાર આવે છે, ભૌતિક પ્રકૃતિના આ ત્રણ ગુણો હેઠળ તે ભૂલી જાય છે, અને તે રડે છે, અને માતાપિતા કાળજી લે છે, અને આખી વાત ભૂલાઈ જાય છે."|Vanisource:690520 - Bhajan and Purport to Jiv Jago - Columbus|690520 - જીવ જાગો ભજન અને તાત્પર્ય - કોલંબસ}} |
Latest revision as of 10:35, 28 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વાસ્તવમાં, જ્યારે બાળક તેની માતાના ગર્ભમાં રહે છે, એક હવા ભરેલી થેલીમાં બાંધેલો, જ્યારે સાત મહિનાની ઉંમરે માતાના ગર્ભમાં, જ્યારે તે ચેતના વિકસિત કરે છે, તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે, અને ભાગ્યશાળી બાળક ભગવાનને પ્રાર્થના કરે છે, "કૃપા કરીને મને આ ત્રાસદાયક સ્થિતિમાંથી રાહત આપો, અને આ જીવન હું પોતાને ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃતના વિકાસમાં સંપૂર્ણ રીતે સંલગ્ન કરીશ." પરંતુ જેવો બાળક તેની માતાના ગર્ભમાંથી બહાર આવે છે, ભૌતિક પ્રકૃતિના આ ત્રણ ગુણો હેઠળ તે ભૂલી જાય છે, અને તે રડે છે, અને માતાપિતા કાળજી લે છે, અને આખી વાત ભૂલાઈ જાય છે." |
690520 - જીવ જાગો ભજન અને તાત્પર્ય - કોલંબસ |