GU/690604b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી જો તમે હરે કૃષ્ણનો જાપ કરો છો, તો તમને તેને યાદ કરવાની ફરજ પડશે. જલદી 'કૃષ્ણ' શબ્દ છે, અને તમે જેટલી વધુ આ ટેવ પાળી શકો છો, પછી ખાલી આપણે કૃષ્ણ ,કૃષ્ણ, કૃષ્ણ કશું જોશું નહીં. તમે કશું જોશો નહીં. સર્વત્ર સફૂર્તી તારા ઇસ્ટ-દેવ મૂર્તિ (ચૈ.ચ માધ્ય ૮.૨૭૪).જેમ તમે અગાઉથી કરો છો, પછી તમે એક ઝાડ જોશો, પણ તમે કૃષ્ણ જોશો; તમે ઝાડનું સ્વરૂપ જોશો નહીં."
690604 - ભાષણ દીક્ષા અને લગ્ન - ન્યૂ વૃંદાબેન, યુએસએ