GU/690609 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690609ME-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"તો આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત , મારો અર્થ છે, બધું સરળ કરવું, બધું મોકળો. તેથી તેઓએ જાણવું જ જોઇએ. અને અમારી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અમે આ પ્રક્રિયાને કારખાનાઓમાં પણ, ક્યાંય પણ કરી શકીએ છીએ, અને અમે શાંતિપૂર્ણ બધુ બનાવીએ છીએ. તે એક તથ્ય છે. શાળા, કૉલેજ, યુનિવર્સિટી, ફેક્ટરી, દરેક જગ્યાએ. ચેતો-દર્પણ-માર્જનમ (ચૈ.ચ અંત્ય, ૨૦.૧૨,સીક્સસ્ટક ૧). તે સફાઇ પ્રક્રિયા છે. બધું ગંદુ છે. તેથી અમે શુદ્ધ કરવા અને લોકોને શાંતિપૂર્ણ અને ખુશ કરવા માંગીએ છીએ. તે આપણું ધ્યેય છે. અમે પૈસા એકત્રિત કરવાનું મિશન નથી કે, "મને તમારા પૈસા આપો, અને મને આનંદ કરો." આપણે તે નથી. પૈસા ..., આપણી પાસે ઘણા પૈસા છે. કૃષ્ણ આમારા છે ... આખો પૈસા કૃષ્ણના છે. યમ લબ્દ્ધ કેપરમ લાભ મન્યતે નાધિકમ તતઃ([[Vanisource:BG 6.22|ભ.ગી. ૬.૨૨]]). કૃષ્ણ ખૂબ મૂલ્યવાન છે, જો કોઈને કૃષ્ણ મળે, તો તેને કંઈપણ જોઈતું નથી. " |Vanisource:690609 - Conversation - New Vrindaban, USA|690609 - વાર્તાલાપ - ન્યૂ વૃંદાબેન, યુએસએ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690607 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|690607|GU/690610 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|690610}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690609ME-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"તો આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, મારા કહેવાનો અર્થ છે, બધું સરળ કરશે, બધું મોકળું કરશે. તો તેમણે જાણવું જ જોઇએ. અને આપણી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપણે આ પ્રક્રિયાને કારખાનાઓમાં પણ, ક્યાંય પણ લાગુ પાડી શકીએ છીએ, અને આપણે બધું જ શાંતિપૂર્ણ બનાવીએ છીએ. તે એક તથ્ય છે. શાળા, કોલેજ, યુનિવર્સિટી, કારખાના, દરેક જગ્યાએ. ચેતો-દર્પણ-માર્જનમ (ચૈ.ચ અંત્ય, ૨૦.૧૨, શિક્ષાષ્ટક ૧). તે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. બધું જ અસ્વચ્છ છે. તો આપણે શુદ્ધ કરવા અને લોકોને શાંતિપૂર્ણ અને ખુશ કરવા ઈચ્છીએ છીએ. તે આપણું લક્ષ્ય છે. આપણે ધન એકત્રિત કરવાની સંસ્થા નથી કે, "મને તમારૂ ધન આપો અને હું આનંદ કરું." આપણે તે નથી. ધન..., આપણી પાસે ઘણું ધન છે. કૃષ્ણ આપણા... સંપૂર્ણ ધન કૃષ્ણનું છે. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ ([[Vanisource:BG 6.20-23 (1972)|ભ.ગી.૬.૨૨]]). કૃષ્ણ એટલા મૂલ્યવાન છે, જો કોઈને કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય, તો તેને બીજું કંઈપણ જોઈતું નથી."|Vanisource:690609 - Conversation - New Vrindaban, USA|690609 - વાર્તાલાપ - ન્યુ વૃંદાવન, અમેરિકા}}

Latest revision as of 07:07, 15 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, મારા કહેવાનો અર્થ છે, બધું સરળ કરશે, બધું મોકળું કરશે. તો તેમણે જાણવું જ જોઇએ. અને આપણી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપણે આ પ્રક્રિયાને કારખાનાઓમાં પણ, ક્યાંય પણ લાગુ પાડી શકીએ છીએ, અને આપણે બધું જ શાંતિપૂર્ણ બનાવીએ છીએ. તે એક તથ્ય છે. શાળા, કોલેજ, યુનિવર્સિટી, કારખાના, દરેક જગ્યાએ. ચેતો-દર્પણ-માર્જનમ (ચૈ.ચ અંત્ય, ૨૦.૧૨, શિક્ષાષ્ટક ૧). તે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. બધું જ અસ્વચ્છ છે. તો આપણે શુદ્ધ કરવા અને લોકોને શાંતિપૂર્ણ અને ખુશ કરવા ઈચ્છીએ છીએ. તે આપણું લક્ષ્ય છે. આપણે ધન એકત્રિત કરવાની સંસ્થા નથી કે, "મને તમારૂ ધન આપો અને હું આનંદ કરું." આપણે તે નથી. ધન..., આપણી પાસે ઘણું ધન છે. કૃષ્ણ આપણા... સંપૂર્ણ ધન કૃષ્ણનું છે. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ (ભ.ગી.૬.૨૨). કૃષ્ણ એટલા મૂલ્યવાન છે, જો કોઈને કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય, તો તેને બીજું કંઈપણ જોઈતું નથી."
690609 - વાર્તાલાપ - ન્યુ વૃંદાવન, અમેરિકા