GU/690716c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - Los Angeles‎]]
[[Category:GU/અમૃત બિંદુ - Los Angeles‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690716IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેથી જ્યારે કોઈ આ ભૌતિક દૂષણના તેના દુખોને સમજી શકતું નથી, ત્યારે તેનું જીવન પ્રાણીજીવન છે. તે જાણે છે કે તે પીડાઈ રહ્યું છે, પરંતુ તે દુખને કેટલાક વાહિયાત માધ્યમોથી આવરણનો પ્રયત્ન કરી રહ્યું છે: ભૂલીને, પીવાથી, નશો કરીને, આ દ્વારા. તે તેના દુખથી વાકેફ છે, પરંતુ તે પોતાનાં વેદનાને બકવાસની જેમ આવરી લેવા માંગે છે. સસલાની જેમ.સસલું, જ્યારે તે કોઈ વિકરાળ પ્રાણીનો સામનો કરે છે, ત્યારે સસલું આંખો બંધ કરે છે; તે વિચારે છે કે તે સલામત છે. જ રીતે, ફક્ત આપણા દુખને કૃત્રિમ માધ્યમથી આવરણનો પ્રયાસ કરીને, તે કોઈ સમાધાન નથી. તે અજ્ઞાન છે. આધ્યાત્મિક જીવનના , આધ્યાત્મિક આનંદ દ્વારા દુખ હલ થઈ શકે છે. "|Vanisource:690716 - Lecture Initiation - Los Angeles|690716 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690716b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|690716b|GU/690827 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગમાં અમૃત બિંદુ બોલે છે|690827}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690716IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો જ્યારે વ્યક્તિ આ ભૌતિક દૂષણને લીધે તેના દુ:ખોને સમજી શકતું નથી, ત્યારે તેનું જીવન પ્રાણીજીવન છે. તે જાણે છે કે તે પીડાઈ રહ્યો છે, પરંતુ તે દુ:ખને અમુક બકવાસ માધ્યમોથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યો છે: ભૂલીને, મદિરા પાન કરીને, નશો કરીને, આ રીતે, તે રીતે. તે તેના દુ:ખને જાણે છે, પરંતુ તે પોતાના દુઃખને કોઈ બકવાસ રીતે ઢાંકવા માંગે છે. જેમ કે સસલું. સસલું, જ્યારે તે કોઈ વિકરાળ પ્રાણીનો સામનો કરે છે, ત્યારે સસલું આંખો બંધ કરી દે છે; તે વિચારે છે કે તે સલામત છે. તે જ રીતે, ફક્ત આપણા દુ:ખને કૃત્રિમ માધ્યમથી ઢાંકવાનો પ્રયાસ કરવો, તે કોઈ સમાધાન નથી. તે અજ્ઞાન છે. આધ્યાત્મિક જીવનના આધ્યાત્મિક આનંદ દ્વારા દુ:ખ હલ થઈ શકે છે."|Vanisource:690716 - Lecture Initiation - Los Angeles|690716 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 13:25, 30 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે વ્યક્તિ આ ભૌતિક દૂષણને લીધે તેના દુ:ખોને સમજી શકતું નથી, ત્યારે તેનું જીવન પ્રાણીજીવન છે. તે જાણે છે કે તે પીડાઈ રહ્યો છે, પરંતુ તે દુ:ખને અમુક બકવાસ માધ્યમોથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યો છે: ભૂલીને, મદિરા પાન કરીને, નશો કરીને, આ રીતે, તે રીતે. તે તેના દુ:ખને જાણે છે, પરંતુ તે પોતાના દુઃખને કોઈ બકવાસ રીતે ઢાંકવા માંગે છે. જેમ કે સસલું. સસલું, જ્યારે તે કોઈ વિકરાળ પ્રાણીનો સામનો કરે છે, ત્યારે સસલું આંખો બંધ કરી દે છે; તે વિચારે છે કે તે સલામત છે. તે જ રીતે, ફક્ત આપણા દુ:ખને કૃત્રિમ માધ્યમથી ઢાંકવાનો પ્રયાસ કરવો, તે કોઈ સમાધાન નથી. તે અજ્ઞાન છે. આધ્યાત્મિક જીવનના આધ્યાત્મિક આનંદ દ્વારા દુ:ખ હલ થઈ શકે છે."
690716 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ