GU/690905 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - હેમ્બર્ગ]] | [[Category:GU/અમૃત બિંદુ - હેમ્બર્ગ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690905LE-HAMBURG_ND_01.mp3</mp3player>|"આધ્યાત્મિક ગુરુ એક નવી શોધ નથી. તે ફક્ત ગુરુના આદેશનું પાલન છે. તો મારા જેટલા પણ વિદ્યાર્થીઓ અહી ઉપસ્થિત છે જે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે... હું તેમનો ખૂબ જ ઋણી છું કારણકે તેઓ મને આ પ્રચાર કાર્યમાં મદદ કરી રહ્યા છે. તે જ સમયે, હું તે બધાને વિનંતી કરીશ આધ્યાત્મિક ગુરુ બનવા માટે. તમારે દરેકે હવે પછીના ગુરુ બનવું જોઈએ. અને તે કર્તવ્ય શું છે? જે પણ તમે મારી પાસેથી સાંભળો છો, જે પણ તમે મારી પાસેથી શીખો છો, તમારે તેજ પૂર્ણતામાં કોઈ પણ સરવાળા કે બાદબાકી વગર વિતરણ કરવાનું છે. તો તમે બધા ગુરુ બની જાઓ છો. તે ગુરુ બનવાનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક ગુરુ બનવું કોઈ અદ્ભુત વસ્તુ નથી. ફક્ત વ્યક્તિએ ગંભીર અને | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690827 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગમાં અમૃત બિંદુ બોલે છે|690827|GU/690907 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે|690907}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690905LE-HAMBURG_ND_01.mp3</mp3player>|"આધ્યાત્મિક ગુરુ એક નવી શોધ નથી. તે ફક્ત ગુરુના આદેશનું પાલન છે. તો મારા જેટલા પણ વિદ્યાર્થીઓ અહી ઉપસ્થિત છે જે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે... હું તેમનો ખૂબ જ ઋણી છું કારણકે તેઓ મને આ પ્રચાર કાર્યમાં મદદ કરી રહ્યા છે. તે જ સમયે, હું તે બધાને વિનંતી કરીશ આધ્યાત્મિક ગુરુ બનવા માટે. તમારે દરેકે હવે પછીના ગુરુ બનવું જોઈએ. અને તે કર્તવ્ય શું છે? જે પણ તમે મારી પાસેથી સાંભળો છો, જે પણ તમે મારી પાસેથી શીખો છો, તમારે તેજ પૂર્ણતામાં કોઈ પણ સરવાળા કે બાદબાકી વગર વિતરણ કરવાનું છે. તો તમે બધા ગુરુ બની જાઓ છો. તે ગુરુ બનવાનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક ગુરુ બનવું કોઈ અદ્ભુત વસ્તુ નથી. ફક્ત વ્યક્તિએ ગંભીર અને નિષ્ઠાવાન આત્મા બનવું પડે, બસ તેટલું જ."|Vanisource:690905 - Lecture Festival Appearance Day, Sri Vyasa-puja - Hamburg|690905 - ભાષણ - આવિર્ભાવ દિવસ ઉત્સવ, શ્રી વ્યાસપૂજા - હેમ્બર્ગ}} |
Latest revision as of 13:28, 30 August 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આધ્યાત્મિક ગુરુ એક નવી શોધ નથી. તે ફક્ત ગુરુના આદેશનું પાલન છે. તો મારા જેટલા પણ વિદ્યાર્થીઓ અહી ઉપસ્થિત છે જે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે... હું તેમનો ખૂબ જ ઋણી છું કારણકે તેઓ મને આ પ્રચાર કાર્યમાં મદદ કરી રહ્યા છે. તે જ સમયે, હું તે બધાને વિનંતી કરીશ આધ્યાત્મિક ગુરુ બનવા માટે. તમારે દરેકે હવે પછીના ગુરુ બનવું જોઈએ. અને તે કર્તવ્ય શું છે? જે પણ તમે મારી પાસેથી સાંભળો છો, જે પણ તમે મારી પાસેથી શીખો છો, તમારે તેજ પૂર્ણતામાં કોઈ પણ સરવાળા કે બાદબાકી વગર વિતરણ કરવાનું છે. તો તમે બધા ગુરુ બની જાઓ છો. તે ગુરુ બનવાનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક ગુરુ બનવું કોઈ અદ્ભુત વસ્તુ નથી. ફક્ત વ્યક્તિએ ગંભીર અને નિષ્ઠાવાન આત્મા બનવું પડે, બસ તેટલું જ." |
690905 - ભાષણ - આવિર્ભાવ દિવસ ઉત્સવ, શ્રી વ્યાસપૂજા - હેમ્બર્ગ |