GU/690907 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - Hamburg‎]]
[[Category:GU/અમૃત બિંદુ - Hamburg‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690907SB-HAMBURG_ND_01.mp3</mp3player>|"ભગવદ-ગીતા અંતિમ અંતે કહે છે, સર્વ-ધર્મની પરિત્યજ્ય મમઃ એકં શરણં
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
વ્રજા ([[Vanisource:BG 18.66|ભ.ગી ૧૮.૬૬ ]]) 'મારા પ્રિય અર્જુન...' તે અર્જુનને જ શીખવતો નથી, પરંતુ તમામ માનવ સમાજ - તે છે કે 'તમે તમારી બધી ઉત્પાદિત વ્યવસાયિક ફરજો છોડી દો. તમે ફક્ત મારા પ્રસ્તાવને સ્વીકારો છો, અને હું તમને સર્વ સંરક્ષણ આપીશ'. તેનો અર્થ એ નથી કે આપણે આપણી વ્યક્તિત્વ ગુમાવીએ. જેમ કૃષ્ણ અર્જુનને કહે છે, 'તમે કરો', પરંતુ તે તેમને દબાણ કરતો નથી,'તમે કરો.' 'જો તમને ગમે, તો તમે કરો'. કૃષ્ણ તમારી સ્વતંત્રતાને સ્પર્શતો નથી. તે ફક્ત તમને વિનંતી કરે છે, 'તમે કરો'. તેથી જો આપણે આપણી સભાનતાને સર્વોચ્ચ ચેતનાથી વળગી રહીશું તો આપણે આપણી વ્યક્તિત્વ રાખી સુખી અને શાંતિપૂર્ણ બની શકીશું."|Vanisource:690907 - Lecture SB 07.09.19 - Hamburg|690907 - ભાષણ શ્રી ૦૭.૦૯.૧૯ - હેમ્બર્ગ‎}}
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690905 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગમાં અમૃત બિંદુ બોલે છે|690905|GU/690908 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે|690908}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690907SB-HAMBURG_ND_01.mp3</mp3player>|"ભગવદ-ગીતાના અંતમાં તે કહેલું છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી ૧૮.૬૬]]) 'મારા પ્રિય અર્જુન...' તેઓ માત્ર અર્જુનને જ શીખવતા નથી, પરંતુ તમામ માનવ સમાજને - કે 'તમે તમારી બધી બનાવેલી વ્યાવસાયિક ફરજો છોડી દો. તમે ફક્ત મારા પ્રસ્તાવનો સ્વીકાર કરો, અને હું તમને બધું જ રક્ષણ આપીશ'. તેનો અર્થ એ નથી કે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવી દઈએ છીએ. જેમ કૃષ્ણ અર્જુનને કહે છે, 'તું આ કર', પરંતુ તેઓ તેને દબાણ કરતા નથી, 'તું આ જ કર.' 'જો તને ગમે, તો તું કર'. કૃષ્ણ તમારી સ્વતંત્રતાને સ્પર્શતા નથી. તેઓ ફક્ત તમને વિનંતી કરે છે, 'તમે કરો'. તો જો આપણે આપણી ચેતનાને સર્વોચ્ચ ચેતનામાં લીન કરીશું તો આપણે આપણી વ્યક્તિત્વતાને રાખીને સુખી અને શાંતિપૂર્ણ બની શકીશું."|Vanisource:690907 - Lecture SB 07.09.19 - Hamburg|690907 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૯ - હેમ્બર્ગ‎}}

Latest revision as of 16:58, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ-ગીતાના અંતમાં તે કહેલું છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી ૧૮.૬૬) 'મારા પ્રિય અર્જુન...' તેઓ માત્ર અર્જુનને જ શીખવતા નથી, પરંતુ તમામ માનવ સમાજને - કે 'તમે તમારી બધી બનાવેલી વ્યાવસાયિક ફરજો છોડી દો. તમે ફક્ત મારા પ્રસ્તાવનો સ્વીકાર કરો, અને હું તમને બધું જ રક્ષણ આપીશ'. તેનો અર્થ એ નથી કે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવી દઈએ છીએ. જેમ કૃષ્ણ અર્જુનને કહે છે, 'તું આ કર', પરંતુ તેઓ તેને દબાણ કરતા નથી, 'તું આ જ કર.' 'જો તને ગમે, તો તું કર'. કૃષ્ણ તમારી સ્વતંત્રતાને સ્પર્શતા નથી. તેઓ ફક્ત તમને વિનંતી કરે છે, 'તમે કરો'. તો જો આપણે આપણી ચેતનાને સર્વોચ્ચ ચેતનામાં લીન કરીશું તો આપણે આપણી વ્યક્તિત્વતાને રાખીને સુખી અને શાંતિપૂર્ણ બની શકીશું."
690907 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૯ - હેમ્બર્ગ‎