GU/690908b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - Hamburg]] | [[Category:GU/અમૃત બિંદુ - Hamburg]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690908R1-HAMBURG_ND_02.mp3</mp3player>|"માયા | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690908 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે|690908|GU/690908c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે|690908c}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690908R1-HAMBURG_ND_02.mp3</mp3player>|"માયા છે. તેથી કૃષ્ણ કહે છે, 'માયા ખૂબ જ પ્રબળ છે.' પરંતુ જો તમે કૃષ્ણને ખૂબ જ મજબૂત રીતે પકડશો તો, માયા કાંઈ કરી શકશે નહીં. જો કોઈ વસ્તુ તમારા જપમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે, તો તમારે વધુ જોરથી જાપ કરવો પડશે: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો તમે માયાને પરાજિત કરો છો. દવા એ જ છે. ઓછામાં ઓછું, હું આમ કરું છું. જ્યારે હું કોઈ સંકટમાં હોઉં છું, ત્યારે હું જોરથી હરે કૃષ્ણ જપ કરું છું: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / (હાસ્ય) હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. બસ. ભક્તિવિનોદ ઠાકુર... એક ભજન છે: જાય સકલ બિપોદ ગય ભક્તિવિનોદ બોલે જાખોન ઓ-નામ ગાઈ (ગીતાવલી માંથી). તેઓ કહે છે, "જેવો હું આ હરે કૃષ્ણનો જપ કરું છું, તરત જ હું બધા જ સંકટોમાંથી મુક્ત થઈ જાઉં છું."|Vanisource:690908 - Conversation - Hamburg|690908 - વાર્તાલાપ - હેમ્બર્ગ}} |
Latest revision as of 07:02, 18 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"માયા છે. તેથી કૃષ્ણ કહે છે, 'માયા ખૂબ જ પ્રબળ છે.' પરંતુ જો તમે કૃષ્ણને ખૂબ જ મજબૂત રીતે પકડશો તો, માયા કાંઈ કરી શકશે નહીં. જો કોઈ વસ્તુ તમારા જપમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે, તો તમારે વધુ જોરથી જાપ કરવો પડશે: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો તમે માયાને પરાજિત કરો છો. દવા એ જ છે. ઓછામાં ઓછું, હું આમ કરું છું. જ્યારે હું કોઈ સંકટમાં હોઉં છું, ત્યારે હું જોરથી હરે કૃષ્ણ જપ કરું છું: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / (હાસ્ય) હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. બસ. ભક્તિવિનોદ ઠાકુર... એક ભજન છે: જાય સકલ બિપોદ ગય ભક્તિવિનોદ બોલે જાખોન ઓ-નામ ગાઈ (ગીતાવલી માંથી). તેઓ કહે છે, "જેવો હું આ હરે કૃષ્ણનો જપ કરું છું, તરત જ હું બધા જ સંકટોમાંથી મુક્ત થઈ જાઉં છું." |
690908 - વાર્તાલાપ - હેમ્બર્ગ |