GU/690916 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690916LE-LONDON_ND_01.mp3</mp3player>|"ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, જે ફરજ માટે ખાતર કામ કરે છે, ફળનો આનંદ માણવા માટે નથી, જ્યારે શક્ય હોય ત્યારે ... હવે, જો તમે પારિવારિક માણસ છો, તો તમારે તમારા પરિવારને જાળવવા માટે કામ કરવું પડશે; તેથી તમારે ફળોનો આનંદ માણવો પડશે તેથી તે ફક્ત તે જ વ્યક્તિ માટે શક્ય છે જેણે ભગવાનની સેવા માટે સંપૂર્ણ સમર્પિત કર્યું હોય. તેથી રષભદેવ ભલામણ કરે છે કે જીવનનું માનવ સ્વરૂપ ખાસ કઠોરતા, નિયમનકારી સિધ્ધાંતો માટે છે, લુચ્ચા પ્રમાણે કંઈ ન કરવું. ખૂબ જ નિયમનકારી જીવન, તે માનવ જીવન છે."|Vanisource:690916 - Lecture - London|690916 - ભાષણ - લંડન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690915b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690915b|GU/690916b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690916b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690916LE-LONDON_ND_01.mp3</mp3player>|"ભગવાન કૃષ્ણે કહ્યું છે કે, જે ફક્ત કર્તવ્ય માટે કામ કરે છે, ફળનો ભોગ કરવા માટે નહીં, જ્યારે તે શક્ય હોય... હવે, જો તમે પારિવારિક માણસ છો, તો તમારે તમારા પરિવારના પાલન માટે કામ કરવું પડશે; તેથી તમારે તમારા કર્મોના ફળોનો આનંદ માણવો પડશે. તો તે ફક્ત તે જ વ્યક્તિ માટે શક્ય છે જે ભગવાનની સેવામાં સંપૂર્ણ સમર્પિત હોય. તો ઋષભદેવ ભલામણ કરે છે કે મનુષ્ય જીવન વિશેષ કરીને તપસ્યા માટે છે, નિયમનકારી સિદ્ધાંતો માટે છે, મનગઢંત રીતે કાંઈ કરવા માટે નહીં. ખૂબ જ નિયંત્રિત જીવન, તે મનુષ્ય જીવન છે."|Vanisource:690916 - Lecture - London|690916 - ભાષણ - લંડન‎}}

Latest revision as of 09:59, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન કૃષ્ણે કહ્યું છે કે, જે ફક્ત કર્તવ્ય માટે કામ કરે છે, ફળનો ભોગ કરવા માટે નહીં, જ્યારે તે શક્ય હોય... હવે, જો તમે પારિવારિક માણસ છો, તો તમારે તમારા પરિવારના પાલન માટે કામ કરવું પડશે; તેથી તમારે તમારા કર્મોના ફળોનો આનંદ માણવો પડશે. તો તે ફક્ત તે જ વ્યક્તિ માટે શક્ય છે જે ભગવાનની સેવામાં સંપૂર્ણ સમર્પિત હોય. તો ઋષભદેવ ભલામણ કરે છે કે મનુષ્ય જીવન વિશેષ કરીને તપસ્યા માટે છે, નિયમનકારી સિદ્ધાંતો માટે છે, મનગઢંત રીતે કાંઈ કરવા માટે નહીં. ખૂબ જ નિયંત્રિત જીવન, તે મનુષ્ય જીવન છે."
690916 - ભાષણ - લંડન‎