GU/690917 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690917SB-LONDON_ND_01.mp3</mp3player>|"એક આધ્યાત્મિક આત્મા, પરમ ભગવાનનો અંશ હોવાને કારણે, સ્વભાવથી બહુ જ શક્તિશાળી છે. આપણે જાણતા નથી કે આપણી પાસે કેટલી આધ્યાત્મિક શક્તિ છે, પણ તે ભૌતિક આવરણથી દબાયેલી છે. જેમ કે આ અગ્નિ. આ અગ્નિ, જો ઘણી બધી રાખ હશે, અગ્નિની ઉષ્મા યોગ્ય રીતે અનુભવી નથી શકાતી. પણ જો તમે રાખને ખસેડો અને તેને પાંખો નાખો, અને જ્યારે તે ભડકે છે, તો તમને યોગ્ય ઉષ્મા મળે છે અને તમે તેને ઘણા કાર્યો માટે ઉપયોગમાં લઈ શકો છો. તેવી જ રીતે, આધ્યાત્મિક આત્મા તરીકે, આપણી પાસે ખૂબ જ શક્તિ છે. અને ભગવાન પરમાત્મા છે, તો આપણે કલ્પના ના કરી શકીએ કે ભગવાન પાસે કેટલી શક્તિ હશે.|Vanisource:690917 - Lecture SB 05.05.02 - London|690917 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૨ - લંડન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690916b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690916b|GU/690924 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690924}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690917SB-LONDON_ND_01.mp3</mp3player>|"એક આધ્યાત્મિક આત્મા, પરમ ભગવાનનો અંશ હોવાને કારણે, સ્વભાવથી બહુ જ શક્તિશાળી છે. આપણે જાણતા નથી કે આપણી પાસે કેટલી આધ્યાત્મિક શક્તિ છે, પણ તે ભૌતિક આવરણથી દબાયેલી છે. જેમ કે આ અગ્નિ. આ અગ્નિ, જો ઘણી બધી રાખ હશે, અગ્નિની ઉષ્મા યોગ્ય રીતે અનુભવી નથી શકાતી. પણ જો તમે રાખને ખસેડો અને તેને પંખો નાખો, અને જ્યારે તે ભડકે છે, તો તમને યોગ્ય ઉષ્મા મળે છે અને તમે તેને ઘણા કાર્યો માટે ઉપયોગમાં લઈ શકો છો. તેવી જ રીતે, આધ્યાત્મિક આત્મા તરીકે, આપણી પાસે ખૂબ જ શક્તિ છે. અને ભગવાન પરમાત્મા છે, તો આપણે કલ્પના ના કરી શકીએ કે ભગવાન પાસે કેટલી શક્તિ હશે.|Vanisource:690917 - Lecture SB 05.05.02 - London|690917 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૨ - લંડન}}

Latest revision as of 10:23, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક આધ્યાત્મિક આત્મા, પરમ ભગવાનનો અંશ હોવાને કારણે, સ્વભાવથી બહુ જ શક્તિશાળી છે. આપણે જાણતા નથી કે આપણી પાસે કેટલી આધ્યાત્મિક શક્તિ છે, પણ તે ભૌતિક આવરણથી દબાયેલી છે. જેમ કે આ અગ્નિ. આ અગ્નિ, જો ઘણી બધી રાખ હશે, અગ્નિની ઉષ્મા યોગ્ય રીતે અનુભવી નથી શકાતી. પણ જો તમે રાખને ખસેડો અને તેને પંખો નાખો, અને જ્યારે તે ભડકે છે, તો તમને યોગ્ય ઉષ્મા મળે છે અને તમે તેને ઘણા કાર્યો માટે ઉપયોગમાં લઈ શકો છો. તેવી જ રીતે, આધ્યાત્મિક આત્મા તરીકે, આપણી પાસે ખૂબ જ શક્તિ છે. અને ભગવાન પરમાત્મા છે, તો આપણે કલ્પના ના કરી શકીએ કે ભગવાન પાસે કેટલી શક્તિ હશે.
690917 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૨ - લંડન