GU/690926 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી દરેકને એક જ સ્તર પર મૂકી શકાતા નથી, ફક્ત ભૌતિક જ નહીં, પણ આધ્યાત્મિક પણ. આધ્યાત્મિક વિશ્વમાં આ પ્રકારનો કોઈ ભેદ નથી, "તે આંશિક રીતે સાચું છે. આધ્યાત્મિક વિશ્વમાં આ પ્રકારનો ભેદ નથી, પરંતુ તે આધ્યાત્મિક ભેદ બરાબર ભૌતિક તફાવત જેવો નથી. તે તફાવત ચેતનાનો છે, ચેતનાના પ્રકારોનો છે. તે તફાવત છે."
690926 - ભાષણ - લંડન‎