GU/691222b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/691222SB-BOSTON_ND_02.mp3</mp3player>|"સફળ જીવન એટલે આપણી ચેતનાને કૃષ્ણ ભાવનમ્રિત પરિવર્તિત કરવી. તે સફળતા છે. લબ્દ્ધ સુ-દુર્લભ ઇદં બહુ-સમ્ભવંતે.આપણે ઘણા પછી, ઘણા જન્મો, મનુષ્યમ, જીવનનું આ માનવ સ્વરૂપ મેળવ્યું છે. તેથી તંત્ર કહે છે તૃષ્ણાંત યેતા. હું ખૂબ પ્રસન્ન છું. તમે બધા યુવાન છોકરાઓ અને છોકરીઓ, તમે ભાગ્યશાળી છો. હું તમને બફાવતો નથી. ખરેખર તમે ભાગ્યશાળી છો. તમે યોગ્ય સ્થળે આવ્યા છો, જ્યાં તમે કૃષ્ણ ભાવનમ્રિત શીખી શકો છો. આ જીવનનો સૌથી મોટો વરદાન છે."|Vanisource:691222 - Lecture SB 02.01.01-5 - Boston|691222 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૧-૫- બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/691222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|691222|GU/691223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|691223}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/691222SB-BOSTON_ND_02.mp3</mp3player>|"સફળ જીવન એટલે આપણી ચેતનાને કૃષ્ણ ભાવનામૃતમાં પરિવર્તિત કરવી. તે સફળતા છે. લબ્ધ્વા સુ-દુર્લભમ ઈદમ બહુ-સમ્ભવાંતે. આ મનુષ્ય જીવન, મનુષ્યમ, આપણને ઘણા, ઘણા જન્મો, પછી મળ્યું છે. તેથી શાસ્ત્ર કહે છે તૂર્ણમ યતેત. હું ખૂબ પ્રસન્ન છું. તમે બધા યુવાન છોકરાઓ અને છોકરીઓ, તમે ભાગ્યશાળી છો. હું તમને છેતરતો નથી. ખરેખર તમે ભાગ્યશાળી છો. તમે યોગ્ય સ્થળે આવ્યા છો, જ્યાં તમે કૃષ્ણ ભાવનામૃત શીખી શકો છો. આ જીવનનું સૌથી મોટું વરદાન છે."|Vanisource:691222 - Lecture SB 02.01.01-5 - Boston|691222 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૧-૫- બોસ્ટન‎}}

Latest revision as of 11:07, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સફળ જીવન એટલે આપણી ચેતનાને કૃષ્ણ ભાવનામૃતમાં પરિવર્તિત કરવી. તે સફળતા છે. લબ્ધ્વા સુ-દુર્લભમ ઈદમ બહુ-સમ્ભવાંતે. આ મનુષ્ય જીવન, મનુષ્યમ, આપણને ઘણા, ઘણા જન્મો, પછી મળ્યું છે. તેથી શાસ્ત્ર કહે છે તૂર્ણમ યતેત. હું ખૂબ પ્રસન્ન છું. તમે બધા યુવાન છોકરાઓ અને છોકરીઓ, તમે ભાગ્યશાળી છો. હું તમને છેતરતો નથી. ખરેખર તમે ભાગ્યશાળી છો. તમે યોગ્ય સ્થળે આવ્યા છો, જ્યાં તમે કૃષ્ણ ભાવનામૃત શીખી શકો છો. આ જીવનનું સૌથી મોટું વરદાન છે."
691222 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૧-૫- બોસ્ટન‎