GU/691223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/691223LE-BOSTON_ND_01.mp3</mp3player>|"માયાવડી ફિલોસોફર કહે છે કે" હું ભગવાન છું, પરંતુ હું, માયા દ્વારા, હું વિચારી રહ્યો છું કે હું ભગવાન નથી. તેથી ધ્યાન દ્વારા હું ભગવાન બનીશ. "પરંતુ તેનો અર્થ એ છે કે તે માયાની સજા હેઠળ છે. તેથી ભગવાન માયાના પ્રભાવ હેઠળ બન્યા છે. તે કેવી રીતે છે? ભગવાન મહાન છે, અને જો તે માયાના પ્રભાવ હેઠળ છે, તો પછી ભગવાન મહાન બને છે ભગવાન કેવી રીતે મહાન બને છે? તો ખરો વિચાર, આટલા લાંબા સમય સુધી આપણે આ ભ્રમણા ચાલુ રાખીએ કે "હું ભગવાન છું," "ત્યાં કોઈ ભગવાન નથી," "દરેક વ્યક્તિ ભગવાન છે," એવી ઘણી બધી બાબતોમાં, ભગવાનની કૃપા મેળવવાનો કોઈ પ્રશ્ન નથી."|Vanisource:691223 - Lecture - Boston|691223 - ભાષણ - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/691222b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|691222b|GU/691224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|691224}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/691223LE-BOSTON_ND_01.mp3</mp3player>|"માયાવાદી તત્વદર્શી કહે છે કે "હું ભગવાન છું, પરંતુ હું, માયા દ્વારા, હું વિચારી રહ્યો છું કે હું ભગવાન નથી. તો ધ્યાન દ્વારા હું ભગવાન બનીશ." પરંતુ તેનો અર્થ એ છે કે તે માયાની સજા હેઠળ છે. તો ભગવાન માયાના પ્રભાવ હેઠળ આવી ગયા છે. તે કેવી રીતે છે? ભગવાન મહાન છે, અને જો તે માયાના પ્રભાવ હેઠળ આવી જાય, તો પછી માયા મહાન બને છે. ભગવાન કેવી રીતે મહાન બને છે? તો વાસ્તવિક વિચાર, જ્યા સુધી આપણે આ ભ્રમણા ચાલુ રાખીશું કે "હું ભગવાન છું," "કોઈ ભગવાન નથી," "દરેક વ્યક્તિ ભગવાન છે," એવી ઘણી બધી વસ્તુઓ, ત્યાં સુધી ભગવાનની કૃપા મેળવવાનો કોઈ પ્રશ્ન નથી."|Vanisource:691223 - Lecture - Boston|691223 - ભાષણ - બોસ્ટન‎}}

Latest revision as of 11:11, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માયાવાદી તત્વદર્શી કહે છે કે "હું ભગવાન છું, પરંતુ હું, માયા દ્વારા, હું વિચારી રહ્યો છું કે હું ભગવાન નથી. તો ધ્યાન દ્વારા હું ભગવાન બનીશ." પરંતુ તેનો અર્થ એ છે કે તે માયાની સજા હેઠળ છે. તો ભગવાન માયાના પ્રભાવ હેઠળ આવી ગયા છે. તે કેવી રીતે છે? ભગવાન મહાન છે, અને જો તે માયાના પ્રભાવ હેઠળ આવી જાય, તો પછી માયા મહાન બને છે. ભગવાન કેવી રીતે મહાન બને છે? તો વાસ્તવિક વિચાર, જ્યા સુધી આપણે આ ભ્રમણા ચાલુ રાખીશું કે "હું ભગવાન છું," "કોઈ ભગવાન નથી," "દરેક વ્યક્તિ ભગવાન છે," એવી ઘણી બધી વસ્તુઓ, ત્યાં સુધી ભગવાનની કૃપા મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી."
691223 - ભાષણ - બોસ્ટન‎