GU/700103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ખાવે છીએ.બધા ખાવે છે;આપણે પણ ખાવે છીએ.અંતર એટલો જ છે કે થોડા લોકો પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે ખાવે છે તો બીજા કૃષ્ણના તૃપ્તિ માટે ખાય છે.તે અંતર/ભેદ છે.તો માત્ર તમે જો સ્વીકાર કરો કે'મારા પ્રિય ભગવાન...'જેમ કે એક પુત્ર,જો તે તેના પિતાથી મળેલા લાભોને માન્યતા આપે છે,તેના પિતા કેટલા બધા સંતુષ્ટ થઇ જાય છે,'ઓહ,અહીં કેટલો બધો સરસ પુત્ર છે'.પિતા બધું આપે છે,પણ જો પુત્ર કહે છે કે,'મારા પ્રિય પિતા,તમે મારા ઉપર એટલા દયાળુ છો કે તમે મને એટલા બધા સારા વસ્તુઓ આપો છો.હું તમને ધન્યવાદ આપું છું',તે પિતા ખૂબજ પ્રસન્ન થઇ જાય છે.પિતાને ધન્યવાદની જરૂરત નથી,પણ તે સ્વાભાવિક છે.પણ જો પુત્ર પિતાથી મળેલ લાભ માટે ધન્યવાદ આપે છે,તો પિતા વિશેષ કરીને સંતુષ્ટ થાય છે.તેમજ,ભગવાન પિતા છે.તે આપણને આપે છે."
700103 - ભાષણ SB 06.01.06 - લોસ એંજલિસ