GU/700109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700109SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તપસ્યાના પદ્ધતિ દ્વારા જાવા પશ્ચાત અને બીજા પદ્ધતિયોં - ઇન્દ્રિયોને વશ કરવો,મનને વશ કરવો,ત્યાગ કરવો;કેટલા બધા પદ્ધતિયોં આપણે ચર્ચા કરી છે પોતાને ઉન્નત કરવા માટે,પણ જો આપણે પોતાને પશુ પ્રવૃત્તિઓથી રાખીયે,ત્યારે આપણે પશુ જેમ જ રહીયે છીએ.જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં દાખલ થયા છો,પાઠશાળામાં,જો તમે શિક્ષાનો લાભ નહિ લેશો,તમે ત્યાં જ રહો છો,જ્યાં તમે પેહલા દાખલ થયા હતા,જ્યારે તમે તે સંસ્થાનો લાભ નહિ લેશો,ત્યારે તમે મૂર્ખ,કે અભણ અને અજ્ઞાની જ રહો છો.તેમજ,આ માનવ જીવનમાં,જો તમે મહાન સંતો દ્વારા કે પરમ ભગવાન,કૃષ્ણ,દ્વારા આપેલ જ્ઞાનનો લાભ નહિ લો,તે ઠીક તેમજ છે જેમ કે તમે શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરો છો,તમે તેનો લાભ નથી લેતા,અને તમે અંતિમ પરીક્ષામાં નાપાસ થાઓ છો." |Vanisource:700109 - Lecture SB 06.01.15 - Los Angeles|700109 - ભાષણ SB 06.01.15 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700103|GU/700115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700115}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700109SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તપસ્યાના પદ્ધતિ અને અન્ય પદ્ધતિઓ જેમ કે ઇન્દ્રિય નિયંત્રણ, મનનું નિયંત્રણ, ત્યાગ; પોતાને ઉન્નત કરવા માટે આપણે ઘણા બધા સૂત્રોની ચર્ચા કરી છે, તેની જરૂર છે - જો આ બધામાંથી પસાર થયા છતાં પણ - જો આપણે પોતાને ઉન્નત ન કરીએ, જો આપણે પોતાને પશુ વૃત્તિમાં રાખીએ, તો આપણે પશુની જેમ રહીએ છીએ. જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં દાખલ થયા છો, પાઠશાળામાં, જો તમે શિક્ષાનો લાભ નહીં લો, તો તમે ત્યાં જ રહો છો જ્યાં તમે પેહલા દાખલ થયા હતા, તો તમે તે સંસ્થાનો લાભ નથી લેતા, તમે મૂર્ખ, અથવા અભણ અથવા અજ્ઞાની જ રહો છો. તેવી જ રીતે, આ માનવ જીવનમાં, જો તમે મહાન ઋષિઓ દ્વારા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, દ્વારા આપેલ જ્ઞાનનો લાભ નથી લેતા, તો તે બિલકુલ તેવું જ છે જેમ કે તમે શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરો છો, તમે તેનો લાભ નથી લેતા, અને તમે અંતિમ પરીક્ષામાં નાપાસ થાઓ છો."|Vanisource:700109 - Lecture SB 06.01.15 - Los Angeles|700109 - ભાષણ શ્રી.ભા. ૬..૧૫ - લોસ એંજલિસ}}

Latest revision as of 11:45, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તપસ્યાના પદ્ધતિ અને અન્ય પદ્ધતિઓ જેમ કે ઇન્દ્રિય નિયંત્રણ, મનનું નિયંત્રણ, ત્યાગ; પોતાને ઉન્નત કરવા માટે આપણે ઘણા બધા સૂત્રોની ચર્ચા કરી છે, તેની જરૂર છે - જો આ બધામાંથી પસાર થયા છતાં પણ - જો આપણે પોતાને ઉન્નત ન કરીએ, જો આપણે પોતાને પશુ વૃત્તિમાં જ રાખીએ, તો આપણે પશુની જેમ રહીએ છીએ. જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં દાખલ થયા છો, પાઠશાળામાં, જો તમે શિક્ષાનો લાભ નહીં લો, તો તમે ત્યાં જ રહો છો જ્યાં તમે પેહલા દાખલ થયા હતા, તો તમે તે સંસ્થાનો લાભ નથી લેતા, તમે મૂર્ખ, અથવા અભણ અથવા અજ્ઞાની જ રહો છો. તેવી જ રીતે, આ માનવ જીવનમાં, જો તમે મહાન ઋષિઓ દ્વારા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, દ્વારા આપેલ જ્ઞાનનો લાભ નથી લેતા, તો તે બિલકુલ તેવું જ છે જેમ કે તમે શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરો છો, તમે તેનો લાભ નથી લેતા, અને તમે અંતિમ પરીક્ષામાં નાપાસ થાઓ છો."
700109 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - લોસ એંજલિસ