GU/700109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700109SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તપસ્યાના પદ્ધતિ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700103|GU/700115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700115}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700109SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તપસ્યાના પદ્ધતિ અને અન્ય પદ્ધતિઓ જેમ કે ઇન્દ્રિય નિયંત્રણ, મનનું નિયંત્રણ, ત્યાગ; પોતાને ઉન્નત કરવા માટે આપણે ઘણા બધા સૂત્રોની ચર્ચા કરી છે, તેની જરૂર છે - જો આ બધામાંથી પસાર થયા છતાં પણ - જો આપણે પોતાને ઉન્નત ન કરીએ, જો આપણે પોતાને પશુ વૃત્તિમાં જ રાખીએ, તો આપણે પશુની જેમ રહીએ છીએ. જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં દાખલ થયા છો, પાઠશાળામાં, જો તમે શિક્ષાનો લાભ નહીં લો, તો તમે ત્યાં જ રહો છો જ્યાં તમે પેહલા દાખલ થયા હતા, તો તમે તે સંસ્થાનો લાભ નથી લેતા, તમે મૂર્ખ, અથવા અભણ અથવા અજ્ઞાની જ રહો છો. તેવી જ રીતે, આ માનવ જીવનમાં, જો તમે મહાન ઋષિઓ દ્વારા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, દ્વારા આપેલ જ્ઞાનનો લાભ નથી લેતા, તો તે બિલકુલ તેવું જ છે જેમ કે તમે શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરો છો, તમે તેનો લાભ નથી લેતા, અને તમે અંતિમ પરીક્ષામાં નાપાસ થાઓ છો."|Vanisource:700109 - Lecture SB 06.01.15 - Los Angeles|700109 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - લોસ એંજલિસ}} |
Latest revision as of 11:45, 18 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તપસ્યાના પદ્ધતિ અને અન્ય પદ્ધતિઓ જેમ કે ઇન્દ્રિય નિયંત્રણ, મનનું નિયંત્રણ, ત્યાગ; પોતાને ઉન્નત કરવા માટે આપણે ઘણા બધા સૂત્રોની ચર્ચા કરી છે, તેની જરૂર છે - જો આ બધામાંથી પસાર થયા છતાં પણ - જો આપણે પોતાને ઉન્નત ન કરીએ, જો આપણે પોતાને પશુ વૃત્તિમાં જ રાખીએ, તો આપણે પશુની જેમ રહીએ છીએ. જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં દાખલ થયા છો, પાઠશાળામાં, જો તમે શિક્ષાનો લાભ નહીં લો, તો તમે ત્યાં જ રહો છો જ્યાં તમે પેહલા દાખલ થયા હતા, તો તમે તે સંસ્થાનો લાભ નથી લેતા, તમે મૂર્ખ, અથવા અભણ અથવા અજ્ઞાની જ રહો છો. તેવી જ રીતે, આ માનવ જીવનમાં, જો તમે મહાન ઋષિઓ દ્વારા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, દ્વારા આપેલ જ્ઞાનનો લાભ નથી લેતા, તો તે બિલકુલ તેવું જ છે જેમ કે તમે શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરો છો, તમે તેનો લાભ નથી લેતા, અને તમે અંતિમ પરીક્ષામાં નાપાસ થાઓ છો." |
700109 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - લોસ એંજલિસ |