GU/700115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700115SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"એક કૂતરો માલિક દ્વારા સાંકળથી બાંધી દેવામાં આવે છે,પણ તે એમ વિચારે છે કે તે ખૂબજ સુખી છે.તે એમ નથી વિચારતો કે 'હું પૂર્ણ રીતે આધારિત છું અને સાંકળથી બંધાય ગયો છું.મારા પાસે કોઈ સ્વતંત્રતા નથી.હું સ્વતંત્રતાથી ચાલી પણ નથી શકતો'.જો તેનો સાંકળ પણ લઇ લેવામાં આવે છે,તેને ફરીથી સાંકળમાં બંધાઈ જવાની ઈચ્છા છે.તે માયા છે.જીવનની કોઈ પણ સ્તિથીમાં,બધા એમ વિચારે છે કે તે સુખી છે.પણ વાસ્તવમાં તેને ખબર નથી કે સુખ શું છે.તેને માયા કહેવાય છે." |Vanisource:700115 - Lecture SB 06.01.19 - Los Angeles|700115 - ભાષણ SB 06.01.19 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700109|GU/700115b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700115b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700115SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"એક કૂતરો માલિક દ્વારા સાંકળથી બાંધી દેવામાં આવે છે, પણ તે એવું વિચારે છે કે તે ખૂબજ સુખી છે. તે એમ નથી વિચારતો કે 'હું પૂર્ણ રીતે આધારિત છું અને સાંકળથી બંધાયેલો છું. મારી પાસે કોઈ સ્વતંત્રતા નથી. હું સ્વતંત્રતાથી ચાલી પણ નથી શકતો'. જો તેની સાંકળ કાઢી પણ લેવામાં આવે, તો તે ફરીથી સાંકળમાં બંધાઈ જવાની ઈચ્છા રાખે છે. માયા છે. જીવનની કોઈ પણ સ્થિતિમાં, દરેક વ્યક્તિ એવું વિચારે છે કે તે સુખી છે. પણ વાસ્તવમાં તેને ખબર નથી કે સુખ શું છે. તેને માયા કહેવાય છે."|Vanisource:700115 - Lecture SB 06.01.19 - Los Angeles|700115 - ભાષણ શ્રી.ભા. ૬..૧૯ - લોસ એંજલિસ}}

Latest revision as of 11:49, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક કૂતરો માલિક દ્વારા સાંકળથી બાંધી દેવામાં આવે છે, પણ તે એવું વિચારે છે કે તે ખૂબજ સુખી છે. તે એમ નથી વિચારતો કે 'હું પૂર્ણ રીતે આધારિત છું અને સાંકળથી બંધાયેલો છું. મારી પાસે કોઈ સ્વતંત્રતા નથી. હું સ્વતંત્રતાથી ચાલી પણ નથી શકતો'. જો તેની સાંકળ કાઢી પણ લેવામાં આવે, તો તે ફરીથી સાંકળમાં બંધાઈ જવાની ઈચ્છા રાખે છે. આ માયા છે. જીવનની કોઈ પણ સ્થિતિમાં, દરેક વ્યક્તિ એવું વિચારે છે કે તે સુખી છે. પણ વાસ્તવમાં તેને ખબર નથી કે સુખ શું છે. તેને માયા કહેવાય છે."
700115 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૯ - લોસ એંજલિસ