GU/700218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાના રૂપમાં ઉપદેશ આપ્યો છે.પણ કલી-યુગના અંતમાં,લોકો એટલા બધા નીચલી પાયરીએ ઉતરી ગયા હશે કે,કોઈ સંભાવના જ ન રહેશે કે તેમને કોઈ ઉપદેશ આપવા માટે.તે સમજી પણ નહિ શકશે.તે સમયે એક જ હથિયાર રહેશે કે તેમને મારી નાખવું.
અને જે ભગવાન દ્વારા મારી નાખવામાં આવે છે,તેને પણ મોક્ષ મળે છે.તે ભગવાનની સર્વ-કૃપાળુ ગુણ છે.ભલે તે મારે કે તે રક્ષા કરે,પરિણામ એક જ છે." |
700218 - ભાષણ Festival Appearance Day, Lord Varaha, Varaha-dvadasi and Purport Dasavatara-stotra - લોસ એંજલિસ |