GU/700426b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700426IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"આપણે એમ વિચારીયે છીએ કે'હું ભગવાનથી સમાન છું.હું ભગવાન છું.'પણ તે અપૂર્ણ જ્ઞાન છે.પણ જો તમે જાણો છો કે,'હું ભગવાનનો અંશ છું',તે પૂર્ણ જ્ઞાન છે.માયાવાદી દાર્શનિકો,નાસ્તિક લોકો,તેમ દાવો કરે છે કે,'કોણ ભગવાન છે?હું ભગવાન છું'.તે અપૂર્ણ જ્ઞાન છે.'આ માનવ રૂપનું જીવન ચેતનાની પૂર્ણ પ્રાકટ્ય છે.'હવે,આ પૂર્ણ ચેતનાને તમે આ માનવ જીવનમાં ફરીથી જીવિત કરી શકો છો.બિલાડીયો અને કુતરાઓ,તે સમજી નથી શકતા.તો જો તમે આ સગવડનો ઉપયોગ નથી કરી શકતા,ત્યારે તમે આત્મ-હન: જનાઃ.તમે પોતાની હત્યા કરી રહ્યા છો,આત્મ-હત્યા કરી રહ્યા છો.જેમ કે અહીં કહેવાયેલું છે,આત્મ-અન્ધેન તમસાવ્રુત: તામ્સ તે પ્રેત્યઅભિગચ્છાન્તિ યેં કે ચાત્મ હનો જનાઃ.મૃત્યુ પછી, પ્રેત્યાભિ...પ્રેત્ય એટલે કે મૃત્યુ ના પછી.તો આત્મ-હનો જનાઃ ન બનતા.તમારા જીવનની સગવડને પૂરી રીતે વાપરો.તે આપણો ધંધો છે."|Vanisource:700426 - Lecture ISO Invocation Excerpt - Los Angeles|700426 - ભાષણ ISO Invocation Excerpt - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700426 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700426|GU/700427 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700427}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700426IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"આપણે વિચારીએ છીએ કે 'હું ભગવાન સમાન છું. હું ભગવાન છું.' અપૂર્ણ જ્ઞાન છે. પણ જો તમે જાણો કે, 'હું ભગવાનનો અંશ છું', તે પૂર્ણ જ્ઞાન છે. માયાવાદી દાર્શનિકો, નાસ્તિક લોકો, તેઓ દાવો કરે છે કે, 'કોણ ભગવાન છે? હું ભગવાન છું'. તે અપૂર્ણ જ્ઞાન છે. 'આ મનુષ્ય જીવન ચેતનાનું પૂર્ણ પ્રાકટ્ય છે.' હવે, આ પૂર્ણ ચેતનાને તમે આ મનુષ્ય જીવનમાં પુનર્જીવિત કરી શકો છો. બિલાડીઓ અને કુતરાઓ, તે સમજી ન શકે. તો જો તમે આ સગવડનો ઉપયોગ નથી કરતા, તો તમે આત્મ-હન: જનાઃ છો. તમે પોતાની હત્યા કરી રહ્યા છો, આત્મ-હત્યા કરી રહ્યા છો. જેમ કે અહીં કહેલું છે, આત્મ-અન્ધેન તમસાવૃતા: તાંસ તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મ-હનો જનાઃ ([[Vanisource:ISO 3|ઈશોપનિષદ ૩]]). મૃત્યુ પછી, પ્રેત્યાભિ... પ્રેત્ય મતલબ મૃત્યુ પછી. તો આત્મ-હનો જનાઃ ન બનો. તમારા જીવનની સગવડનો પૂરી રીતે ઉપયોગ કરો. તે આપણું કાર્ય છે."|Vanisource:700426 - Lecture ISO Invocation Excerpt - Los Angeles|700426 - ભાષણ ઈશોપનિષદ આહ્વાન અવતરણ - લોસ એંજલિસ}}

Latest revision as of 15:19, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે વિચારીએ છીએ કે 'હું ભગવાન સમાન છું. હું ભગવાન છું.' આ અપૂર્ણ જ્ઞાન છે. પણ જો તમે જાણો કે, 'હું ભગવાનનો અંશ છું', તે પૂર્ણ જ્ઞાન છે. માયાવાદી દાર્શનિકો, નાસ્તિક લોકો, તેઓ દાવો કરે છે કે, 'કોણ ભગવાન છે? હું ભગવાન છું'. તે અપૂર્ણ જ્ઞાન છે. 'આ મનુષ્ય જીવન ચેતનાનું પૂર્ણ પ્રાકટ્ય છે.' હવે, આ પૂર્ણ ચેતનાને તમે આ મનુષ્ય જીવનમાં પુનર્જીવિત કરી શકો છો. બિલાડીઓ અને કુતરાઓ, તે સમજી ન શકે. તો જો તમે આ સગવડનો ઉપયોગ નથી કરતા, તો તમે આત્મ-હન: જનાઃ છો. તમે પોતાની હત્યા કરી રહ્યા છો, આત્મ-હત્યા કરી રહ્યા છો. જેમ કે અહીં કહેલું છે, આત્મ-અન્ધેન તમસાવૃતા: તાંસ તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મ-હનો જનાઃ (ઈશોપનિષદ ૩). મૃત્યુ પછી, પ્રેત્યાભિ... પ્રેત્ય મતલબ મૃત્યુ પછી. તો આત્મ-હનો જનાઃ ન બનો. તમારા જીવનની સગવડનો પૂરી રીતે ઉપયોગ કરો. તે આપણું કાર્ય છે."
700426 - ભાષણ ઈશોપનિષદ આહ્વાન અવતરણ - લોસ એંજલિસ