GU/700503 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700502 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700502|GU/700504 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700504}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700503LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>| | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700503LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>| | ||
:સ વૈ પુંસામ પરો ધર્મો | :સ વૈ પુંસામ પરો ધર્મો | ||
Line 8: | Line 11: | ||
:યયાત્મા સુપ્રસિદતી | :યયાત્મા સુપ્રસિદતી | ||
:([[Vanisource:SB 1.2.6|શ્રી.ભા. ૧.૨.૬]]) | :([[Vanisource:SB 1.2.6|શ્રી.ભા. ૧.૨.૬]]) | ||
"આ ભાગવત ધર્મ છે. તે પ્રથમ વર્ગનો ધર્મ છે. તે શું છે? યત:, તે ધાર્મિક સિદ્ધાંતનો અમલ કરીને, જો તમે ભગવાન માટેનો તમારો પ્રેમ વિકસિત કરો છો, તે ભગવાન કે જે તમારા શબ્દો અને મનના કાર્યોથી પરે છે... અધોક્ષજ. આ શબ્દ વપરાયો છે, અધોક્ષજ: જ્યાં તમારી ભૌતિક ઇન્દ્રિયો પહોંચી નથી શકતી. અને તે પ્રેમ કયા પ્રકારનો છે? અહૈતુકી, કોઈ પણ કારણ વગર. 'હે ભગવાન, હું તમને પ્રેમ કરું છું, ભગવાન, કારણકે તમે મને ઘણી બધી સરસ વસ્તુઓ પૂરી પાડો છો. તમે મારી આજ્ઞા પૂરી કરો છો'. ના. તે પ્રકારનો પ્રેમ નહીં. કોઈ પણ લેવડદેવડ વગર. તે ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યુ છે, કે 'જે પણ તમે કરો... આશ્લિશ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ ([[Vanisource:CC Antya 20.47|ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭]]). "ક્યાં તો તમે મને તમારા પગ નીચે કચડી નાખો અથવા તમે મને ગળે લગાડો... તમને જે ઠીક લાગે તે. તમે મારી સામે અદ્રશ્ય થઈને મારૂ હ્રદય તોડી કાઢો - તેનો ફરક નથી પડતો. છતાં તમે | "આ ભાગવત ધર્મ છે. તે પ્રથમ વર્ગનો ધર્મ છે. તે શું છે? યત:, તે ધાર્મિક સિદ્ધાંતનો અમલ કરીને, જો તમે ભગવાન માટેનો તમારો પ્રેમ વિકસિત કરો છો, તે ભગવાન કે જે તમારા શબ્દો અને મનના કાર્યોથી પરે છે... અધોક્ષજ. આ શબ્દ વપરાયો છે, અધોક્ષજ: જ્યાં તમારી ભૌતિક ઇન્દ્રિયો પહોંચી નથી શકતી. અને તે પ્રેમ કયા પ્રકારનો છે? અહૈતુકી, કોઈ પણ કારણ વગર. 'હે ભગવાન, હું તમને પ્રેમ કરું છું, ભગવાન, કારણકે તમે મને ઘણી બધી સરસ વસ્તુઓ પૂરી પાડો છો. તમે મારી આજ્ઞા પૂરી કરો છો'. ના. તે પ્રકારનો પ્રેમ નહીં. કોઈ પણ લેવડદેવડ વગર. તે ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યુ છે, કે 'જે પણ તમે કરો... આશ્લિશ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ ([[Vanisource:CC Antya 20.47|ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭]]). "ક્યાં તો તમે મને તમારા પગ નીચે કચડી નાખો અથવા તમે મને ગળે લગાડો... તમને જે ઠીક લાગે તે. તમે મારી સામે અદ્રશ્ય થઈને મારૂ હ્રદય તોડી કાઢો - તેનો ફરક નથી પડતો. છતાં તમે મારા પૂજનીય ભગવાન છો." તે પ્રેમ છે."|Vanisource:700503 - Lecture ISO 01 - Los Angeles|700503 - ભાષણ ઇશોપનિષદ ૧ - લોસ એંજલિસ}} |
Latest revision as of 10:24, 20 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ ભાગવત ધર્મ છે. તે પ્રથમ વર્ગનો ધર્મ છે. તે શું છે? યત:, તે ધાર્મિક સિદ્ધાંતનો અમલ કરીને, જો તમે ભગવાન માટેનો તમારો પ્રેમ વિકસિત કરો છો, તે ભગવાન કે જે તમારા શબ્દો અને મનના કાર્યોથી પરે છે... અધોક્ષજ. આ શબ્દ વપરાયો છે, અધોક્ષજ: જ્યાં તમારી ભૌતિક ઇન્દ્રિયો પહોંચી નથી શકતી. અને તે પ્રેમ કયા પ્રકારનો છે? અહૈતુકી, કોઈ પણ કારણ વગર. 'હે ભગવાન, હું તમને પ્રેમ કરું છું, ભગવાન, કારણકે તમે મને ઘણી બધી સરસ વસ્તુઓ પૂરી પાડો છો. તમે મારી આજ્ઞા પૂરી કરો છો'. ના. તે પ્રકારનો પ્રેમ નહીં. કોઈ પણ લેવડદેવડ વગર. તે ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યુ છે, કે 'જે પણ તમે કરો... આશ્લિશ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ (ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭). "ક્યાં તો તમે મને તમારા પગ નીચે કચડી નાખો અથવા તમે મને ગળે લગાડો... તમને જે ઠીક લાગે તે. તમે મારી સામે અદ્રશ્ય થઈને મારૂ હ્રદય તોડી કાઢો - તેનો ફરક નથી પડતો. છતાં તમે મારા પૂજનીય ભગવાન છો." તે પ્રેમ છે." |
700503 - ભાષણ ઇશોપનિષદ ૧ - લોસ એંજલિસ |