GU/700505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700505IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ક્રુષ્ણેર સંસાર કરિ છાંડી અનાચાર(ભક્તિવિનોદ ઠાકુર).અમારો પ્રચાર છે કે ચાલો આપણે કૃષ્ણના પરિવારનો સદસ્ય બની જઇયે.તે અમારું કાર્યક્રમ છે.અને જો આપણે કૃષ્ણના પરિવારમાં પ્રવેશ કરીશું...જેમ કે કૃષ્ણ તેમના શક્તિ/રાધારાણી સાથે આનંદ મનાવે છે.તો ત્યાં કઈ પણ નકારાત્મક નથી;બધું ત્યાં છે.કૃષ્ણ ખાવે છે,કૃષ્ણ આનંદ અનુભવ કરે છે,કૃષ્ણ નૃત્ય કરે છે,કૃષ્ણ તેમનો પ્રસાદ અર્પણ કરે છે - આદાનપ્રદાન.કોઈ પણ વસ્તુની મનાઈ નથી.જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં રહેશું ત્યારે આપણે સો,હજાર,કે કેટલા પણ વર્ષો સુધી રહી શકશું.વાસ્તવમાં આપણે મરતા નથી.આ જન્મ અને મૃત્યુ શું છે?તે આ દેહનો છે.તો આપણે શાશ્વત છીએ;કૃષ્ણ શાશ્વત છે."|Vanisource:700505 - Lecture ISO 03 - Los Angeles|700505 - ભાષણ ISO 03 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700504b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700504b|GU/700505b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700505b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700505IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"કૃષ્ણેર સંસાર કોરો છાડી અનાચાર (ભક્તિવિનોદ ઠાકુર). આપણો પ્રચાર છે કે ચાલો આપણે કૃષ્ણના પરિવારના સદસ્ય બની જઈએ. તે આપણો કાર્યક્રમ છે. અને જો આપણે કૃષ્ણના પરિવારમાં પ્રવેશ કરીશું... જેમ કે કૃષ્ણ તેમની શક્તિ/રાધારાણી સાથે આનંદ કરે છે. તો કઈ પણ નકારાત્મક નથી; બધું છે. કૃષ્ણ ખાય છે, કૃષ્ણ આનંદ કરે છે, કૃષ્ણ નૃત્ય કરે છે, કૃષ્ણ તેમનો પ્રસાદ અર્પણ કરે છે - આદાનપ્રદાન. કોઈ પણ વસ્તુની મનાઈ નથી. જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં રહીશું ત્યારે આપણે સો, હજાર, કે કેટલા પણ વર્ષો સુધી રહી શકીશું. વાસ્તવમાં આપણું મૃત્યુ થતું નથી. આ જન્મ અને મૃત્યુ શું છે? તે આ શરીર સંબંધિત છે. તો આપણે શાશ્વત છીએ; કૃષ્ણ શાશ્વત છે."|Vanisource:700505 - Lecture ISO 03 - Los Angeles|700505 - ભાષણ ઈશોપનિષદ ૩ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:58, 20 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણેર સંસાર કોરો છાડી અનાચાર (ભક્તિવિનોદ ઠાકુર). આપણો પ્રચાર છે કે ચાલો આપણે કૃષ્ણના પરિવારના સદસ્ય બની જઈએ. તે આપણો કાર્યક્રમ છે. અને જો આપણે કૃષ્ણના પરિવારમાં પ્રવેશ કરીશું... જેમ કે કૃષ્ણ તેમની શક્તિ/રાધારાણી સાથે આનંદ કરે છે. તો કઈ પણ નકારાત્મક નથી; બધું જ છે. કૃષ્ણ ખાય છે, કૃષ્ણ આનંદ કરે છે, કૃષ્ણ નૃત્ય કરે છે, કૃષ્ણ તેમનો પ્રસાદ અર્પણ કરે છે - આદાનપ્રદાન. કોઈ પણ વસ્તુની મનાઈ નથી. જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં રહીશું ત્યારે આપણે સો, હજાર, કે કેટલા પણ વર્ષો સુધી રહી શકીશું. વાસ્તવમાં આપણું મૃત્યુ થતું નથી. આ જન્મ અને મૃત્યુ શું છે? તે આ શરીર સંબંધિત છે. તો આપણે શાશ્વત છીએ; કૃષ્ણ શાશ્વત છે."
700505 - ભાષણ ઈશોપનિષદ ૩ - લોસ એંજલિસ