GU/700509 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:29, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે અમુક લોકોને સત્ત્વ ગુણના સ્તર ઉપર લાવવા માટે. અત્યારે દુનિયાને તેની જરૂર છે. દુનિયાને થોડા બ્રાહ્મણોની જરૂર છે, યોગ્ય બ્રાહ્મણોની. એવું નથી કે... તમને યોગ્ય બ્રાહ્મણ બનવા માટે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે."
700509 - ભાષણ ઈશોપનિષદ ૭ - લોસ એંજલિસ