GU/700510b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700510IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"અમે ખૂબજ આતુર હતા તે વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે જે આપણા પાસે નથી.તે કાંક્ષતિ છે,આકાંક્ષા કરવું.અને જે વસ્તુઓ ખોવાઈ ગયા છે,આપણે તેના માટે શોક કરીયે છીએ.પણ જો આપણે જાણીયે છીએ કે કૃષ્ણ કેન્દ્ર બિંદુ છે,તો જે પણ પ્રાપ્ત છે,મળે છે,લાભ આવે છે,તે કૃષ્ણની ઈચ્છા છે.કૃષ્ણે આપ્યું છે;સ્વીકાર કરો.અને જો તે કૃષ્ણ દ્વારા લઇ લેવામાં આવ્યું છે,ત્યારે શું શોક છે?કૃષ્ણને મારા પાસેથી લઇ લેવાની ઈચ્છા કરિ.ઓહ,મને કેમ શોક કરવું જોઈએ?કારણ કે એકત્વમ,તે પરમ વ્યક્તિ,તે બધા કારણો ના કારણ છે.તે લે છે;તે આપે પણ છે."|Vanisource:700510 - Lecture ISO 07 - Los Angeles|700510 - ભાષણ ISO 07 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700510 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700510|GU/700511 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700511}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700510IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જે વસ્તુ આપણી પાસે નથી તેને પ્રાપ્ત કરવા આપણે ખૂબ જ આતુર હોઈએ છીએ. તે છે કાંક્ષતિ, આકાંક્ષા કરવી. અને જે વસ્તુઓ જતી રહી છે, આપણે તેના માટે શોક કરીએ છીએ. પણ જો આપણે જાણીએ કે કૃષ્ણ કેન્દ્ર બિંદુ છે, તો જે પણ પ્રાપ્ત થાય છે, મળે છે, લાભ થાય છે, તે કૃષ્ણની ઈચ્છા છે. કૃષ્ણે આપ્યું છે; સ્વીકાર કરો. અને જો તે કૃષ્ણ દ્વારા લઇ લેવામાં આવે છે, તો પછી શોક શેનો છે? કૃષ્ણને મારી પાસેથી લઇ લેવાની ઈચ્છા થઈ. ઓહ, મારે શોક શા માટે કરવો જોઈએ? કારણકે એકત્વમ, તે પરમ ભગવાન, તેઓ બધા કારણોના કારણ છે. તેઓ લઈ લે છે; તેઓ આપે પણ છે."|Vanisource:700510 - Lecture ISO 07 - Los Angeles|700510 - ભાષણ ઈશોપનિષદ ૭ - લોસ એંજલિસ}}

Latest revision as of 05:43, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે વસ્તુ આપણી પાસે નથી તેને પ્રાપ્ત કરવા આપણે ખૂબ જ આતુર હોઈએ છીએ. તે છે કાંક્ષતિ, આકાંક્ષા કરવી. અને જે વસ્તુઓ જતી રહી છે, આપણે તેના માટે શોક કરીએ છીએ. પણ જો આપણે જાણીએ કે કૃષ્ણ કેન્દ્ર બિંદુ છે, તો જે પણ પ્રાપ્ત થાય છે, મળે છે, લાભ થાય છે, તે કૃષ્ણની ઈચ્છા છે. કૃષ્ણે આપ્યું છે; સ્વીકાર કરો. અને જો તે કૃષ્ણ દ્વારા લઇ લેવામાં આવે છે, તો પછી શોક શેનો છે? કૃષ્ણને મારી પાસેથી લઇ લેવાની ઈચ્છા થઈ. ઓહ, મારે શોક શા માટે કરવો જોઈએ? કારણકે એકત્વમ, તે પરમ ભગવાન, તેઓ બધા કારણોના કારણ છે. તેઓ લઈ લે છે; તેઓ આપે પણ છે."
700510 - ભાષણ ઈશોપનિષદ ૭ - લોસ એંજલિસ