GU/700512 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણનો કોઈ દેહ નથી.તેમના દેહ અને તેમના આત્મામાં કોઈ પણ અંતર નથી.તેમની આત્મા અને તેમનો દેહ,એક જ છે.તે તેમના દેહને નથી બદલતા,કારણ કે તેમના પાસે ભૌતિક દેહ નથી.અને કારણ કે તે તેમનો દેહ નથી બદલતા,તે બધું યાદ રાખે છે.આપણે દેહ બદલે છીએ;તેથી આપણને યાદ નથી આપણા પાછળના જન્મમાં શું થયું હતું.આપણે ભૂલી ગયા છીએ."
700512 - ભાષણ ISO 08 - લોસ એંજલિસ