GU/700512 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને કોઈ દેહ નથી. તેમના દેહ અને તેમની આત્મામાં કોઈ અંતર નથી. તેમની આત્મા અને તેમનો દેહ, એક જ છે. તેઓ તેમના દેહને બદલતા નથી, કારણ કે તેમને ભૌતિક દેહ નથી. અને કારણ કે તેઓ તેમનો દેહ નથી બદલતા, તેઓ બધું યાદ રાખે છે. આપણે દેહ બદલીએ છીએ; તેથી આપણને યાદ નથી આપણા પાછળના જન્મમાં શું થયું હતું. આપણે ભૂલી ગયા છીએ."
700512 - ભાષણ ઈશોપનિષદ ૮ - લોસ એંજલિસ