GU/700512b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ.મામ ઉપેત્ય કૌંતેય દુઃખાલયમ અશાશ્વતમ,નાપનુંવંતી મહાત્માંનાહ(BG 8.15): :"જોઈ કોઈ પણ,કોઈ ન કોઈ પ્રકારે,કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરીને,તે મારા પાસે આવે છે,તેને પાછો જઈને ફરીથી ભૌતિક દેહ સ્વીકારવાની કોઈ પણ જરૂર નથી.'તેને કૃષ્ણના જેમ જ સત-ચિત-આનંદ-વિગ્રહ(બ્ર.સ): મળે છે."
700512 - ભાષણ ISO 08 - લોસ એંજલિસ