GU/700513b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700513IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તો આ ઈષૉપનિષદ આપણને શીખવાડે છે કે આપણને ખૂબજ જાગરૂક રેહવું જોઈએ.આપણને ખૂબજ ઉન્નત નહિ હોવી જોઈએ...આપણે ઉન્નત હોઈ શકે છે.તેનો કોઈ વાંધો નથી.અમે એમ નથી કેહતા કે તમે ભૌતિક શિક્ષામાં ઉન્નતિ નહિ કરતા.તમે ઉન્નતિ કરો,પણ,તે જ સમયે,તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો.તે અમારું પ્રચાર છે.અમે એમ નથી કેહતા કે તમે...તમે આ મોટરગાડી નહિ બનાવતા કે તમે આટલા બધા યંત્રોને નહિ બનાવતા.અમે એમ નથી કહેતા.પણ અમે કહીયે છીએ કે,'ઠીક છે,તમે આ યંત્રની રચના કરી છે.તેને કૃષ્ણની સેવામાં લગાવો'.તે અમારો પ્રસ્તાવ છે.અમે એમ નથી કેહતા કે તમે તેને રોકી નાખો.અમે નથી કેહતા કે તમે...તમે કોઈ મૈથુન જીવન નથી સ્વીકારતા.પણ અમે કહીયે છીએ કે,'હા,તમે મૈથુન જીવન લો - કૃષ્ણ માટે.તમે કૃષ્ણ ભાવનાભાવિત બાળકોને ઉત્પન્ન કરો.સો વાર તમે મૈથુન જીવનને અપનાવો.પણ બિલાડી અને કુતરાઓને પેદા ન કરો'.તે અમારો પ્રસ્તાવ છે."|Vanisource:700513 - Lecture ISO 09 - Los Angeles|700513 - ભાષણ ISO 09 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700513 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700513|GU/700514 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700514}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700513IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તો આ ઈશોપનિષદ આપણને શીખવાડે છે કે આપણને ખૂબજ સજાગ રેહવું જોઈએ. આપણને ખૂબજ ઉન્નત ન બનીએ... આપણે ઉન્નત હોઈ શકીએ છીએ. તેનો કોઈ ફરક નથી પડતો. આપણે એવું નથી કેહતા કે તમે ભૌતિક શિક્ષામાં ઉન્નતિ ન થાઓ. તમે ઉન્નતિ કરો, પણ, તે જ સમયે, તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો. તે આપણો પ્રચાર છે. આપણે એવું નથી કેહતા કે તમે... તમે આ મોટરગાડી ન બનાવો કે તમે આટલા બધા યંત્રો ન બનાવો. આપણે એવું નથી કહેતા. પણ આપણે કહીએ છીએ, 'ઠીક છે, તમે આ યંત્રની રચના કરી છે. તેને કૃષ્ણની સેવામાં લગાવો'. તે આપણો પ્રસ્તાવ છે. આપણે એવું નથી કેહતા કે તમે તેને બંધ કરો. આપણે એવું નથી કેહતા કે તમે... તમે મૈથુન જીવન ન કરો. પણ આપણે કરીએ છીએ કે, 'હા, તમે મૈથુન જીવન કરો - કૃષ્ણ માટે. તમે કૃષ્ણ ભાવનાભાવિત બાળકોને ઉત્પન્ન કરો. સો વાર તમે મૈથુન જીવનને અપનાવો. પણ બિલાડી અને કુતરાઓને પેદા ન કરો'. તે આપણો પ્રસ્તાવ છે."|Vanisource:700513 - Lecture ISO 09 - Los Angeles|700513 - ભાષણ ઈશોપનિષદ ૯ - લોસ એંજલિસ}}

Latest revision as of 06:04, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ ઈશોપનિષદ આપણને શીખવાડે છે કે આપણને ખૂબજ સજાગ રેહવું જોઈએ. આપણને ખૂબજ ઉન્નત ન બનીએ... આપણે ઉન્નત હોઈ શકીએ છીએ. તેનો કોઈ ફરક નથી પડતો. આપણે એવું નથી કેહતા કે તમે ભૌતિક શિક્ષામાં ઉન્નતિ ન થાઓ. તમે ઉન્નતિ કરો, પણ, તે જ સમયે, તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો. તે આપણો પ્રચાર છે. આપણે એવું નથી કેહતા કે તમે... તમે આ મોટરગાડી ન બનાવો કે તમે આટલા બધા યંત્રો ન બનાવો. આપણે એવું નથી કહેતા. પણ આપણે કહીએ છીએ, 'ઠીક છે, તમે આ યંત્રની રચના કરી છે. તેને કૃષ્ણની સેવામાં લગાવો'. તે આપણો પ્રસ્તાવ છે. આપણે એવું નથી કેહતા કે તમે તેને બંધ કરો. આપણે એવું નથી કેહતા કે તમે... તમે મૈથુન જીવન ન કરો. પણ આપણે કરીએ છીએ કે, 'હા, તમે મૈથુન જીવન કરો - કૃષ્ણ માટે. તમે કૃષ્ણ ભાવનાભાવિત બાળકોને ઉત્પન્ન કરો. સો વાર તમે મૈથુન જીવનને અપનાવો. પણ બિલાડી અને કુતરાઓને પેદા ન કરો'. તે આપણો પ્રસ્તાવ છે."
700513 - ભાષણ ઈશોપનિષદ ૯ - લોસ એંજલિસ