GU/700513 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ઈચ્છારહિત ન થઈ શકીએ. આપણે મૌન ન બની શકીએ. પણ આપણી ઈચ્છાઓને, આપણા કાર્યોને, શુદ્ધ કરવા પડે. તે સાચું જ્ઞાન છે. તે સાચું જ્ઞાન છે. આપણે માત્ર કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા કરીશું. તે ઈચ્છાની શુદ્ધિ છે."
700513 - ભાષણ ઈશોપનિષદ ૯ - લોસ એંજલિસ