GU/700515 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી શિક્ષક અથવા આધ્યાત્મિક ગુરુ કંઈક શોધ કરી રહ્યા નથી. એ જ જૂની વાત. ભગવદ્દ ગીતાની જેમ જ, કૃષ્ણ દ્વારા અર્જુનને ફરીથી જૂની વાત સમજાવી છે. તેથી અમારી પાસે ..., સંશોધન માટે કંઈ નથી. ત્યાં બધું છે. ખાલી આપણે ધ્રાની વ્યક્તિ પાસેથી સાંભળવું પડે છે, જે છ પ્રકારના આંદોલનકારી એજન્ટો દ્વારા ઉગ્ર નથી. તે વૈદિક જ્ઞાનની પ્રક્રિયા છે."
700515 - ભાષણ ઇશો ૧૦ - લોસ એંજલિસ