GU/700630 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700630SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જ્યારે સુધી વૈદિક જ્ઞાનનો પ્રશ્ન છે,જીવન કોઈ ખેલ નથી;તે પેહલાથી ચાલતું આવે છે.આપણે શીખીયે છીએ,આ પ્રાથમિક જ્ઞાન ભગવદ્ ગીતાના શરૂઆતમાં આપેલું છે,તે છે ન જાયતે મ્રિયતે વા કદાચિન ([[Vanisource:BG 2.20|BG 2.20]]):"મારા પ્રિય અર્જુન,જીવ કદી પણ જન્મ નથી લેતો,તે કદી મરતો પણ નથી.'આ મૃત્યુ અને જન્મ આ દેહના છે,અને તમારો પ્રવાસ ચાલતું આવે છે..જેમ કે તમે તમારો વસ્ત્રને બદલો છો,તેમજ તમે તમારા દેહને બદલો છો;તમને બીજો દેહ મળે છે.તેથી જો આપણે આચાર્યોના શિક્ષાઓનું પાલન કરીશું,કે અધિકારીઓના,ત્યારે મૃત્યુ પછી પણ જીવન છે.અને કેવી રીતે આવતા જીવન માટે તૈય્યારી કરવી?કારણ કે આ જીવન આવતા જીવન માટે તૈય્યારી છે.એક બંગાળી કેહવત છે કે,તેમ કહેવાયેલું છે,ભજન કોરો સાધન કોરો મરતે જાનલે હય.તેનો તાત્પર્ય એમ છે કે તમે તમારા જ્ઞાનના સંબંધમાં ખૂબજ ઉન્નત હોઈ શકો છો,ભૌતિક કે આધ્યાત્મિક,પણ બધું મૃત્યુના સમયે પરીક્ષણ લેવામાં આવશે."|Vanisource:700630 - Lecture SB 02.01.01 - Los Angeles|700630 - ભાષણ SB 02.01.01 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700623 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700623|GU/700630b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700630b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700630SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જ્યા સુધી વૈદિક જ્ઞાનનો પ્રશ્ન છે, જીવન કોઈ ખેલ નથી; તે પેહલેથી જ ચાલતું આવે છે. આપણે શીખીએ છીએ, આ પ્રાથમિક જ્ઞાન ભગવદ્ ગીતાની શરૂઆતમાં આપેલું છે, કે ન જાયતે મ્રિયતે વા કદાચિન ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]): "મારા પ્રિય અર્જુન, જીવ કદી પણ જન્મ નથી લેતો, કે ન તો તેનું મૃત્યુ થાય છે.' આ મૃત્યુ અને જન્મ આ દેહના છે, અને તારી મુસાફરી ચાલતી જ રહે છે... જેમ કે તમે તમારા વસ્ત્રને બદલો છો, તે જ રીતે તમે તમારા દેહને બદલો છો; તમને બીજો દેહ મળે છે. તેથી જો આપણે આચાર્યો અથવા અધિકારીઓની શિક્ષાઓનું પાલન કરીએ છીએ, તો મૃત્યુ પછી પણ જીવન છે. અને કેવી રીતે આવતા જીવન માટેની તૈયારી કરવી? કારણ કે આ જીવન આવતા જીવન માટેની તૈયારી છે. એક બંગાળી કેહવત છે કે, એવું કહ્યું છે કે, ભજન કોરો સાધન કોરો મૂર્તે જાનલે હય. તેનો તાત્પર્ય છે કે તમે તમારા ભૌતિક કે આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી ખૂબ જ ગર્વિત હોઈ શકો છો, પણ મૃત્યુના સમયે આ સર્વેની  કસોટી થશે."|Vanisource:700630 - Lecture SB 02.01.01 - Los Angeles|700630 - ભાષણ શ્રી.ભા. ૨..- લોસ એંજલિસ}}

Latest revision as of 07:41, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યા સુધી વૈદિક જ્ઞાનનો પ્રશ્ન છે, જીવન કોઈ ખેલ નથી; તે પેહલેથી જ ચાલતું આવે છે. આપણે શીખીએ છીએ, આ પ્રાથમિક જ્ઞાન ભગવદ્ ગીતાની શરૂઆતમાં આપેલું છે, કે ન જાયતે મ્રિયતે વા કદાચિન (ભ.ગી. ૨.૨૦): "મારા પ્રિય અર્જુન, જીવ કદી પણ જન્મ નથી લેતો, કે ન તો તેનું મૃત્યુ થાય છે.' આ મૃત્યુ અને જન્મ આ દેહના છે, અને તારી મુસાફરી ચાલતી જ રહે છે... જેમ કે તમે તમારા વસ્ત્રને બદલો છો, તે જ રીતે તમે તમારા દેહને બદલો છો; તમને બીજો દેહ મળે છે. તેથી જો આપણે આચાર્યો અથવા અધિકારીઓની શિક્ષાઓનું પાલન કરીએ છીએ, તો મૃત્યુ પછી પણ જીવન છે. અને કેવી રીતે આવતા જીવન માટેની તૈયારી કરવી? કારણ કે આ જીવન આવતા જીવન માટેની તૈયારી છે. એક બંગાળી કેહવત છે કે, એવું કહ્યું છે કે, ભજન કોરો સાધન કોરો મૂર્તે જાનલે હય. તેનો તાત્પર્ય છે કે તમે તમારા ભૌતિક કે આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી ખૂબ જ ગર્વિત હોઈ શકો છો, પણ મૃત્યુના સમયે આ સર્વેની કસોટી થશે."
700630 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - લોસ એંજલિસ