GU/700630c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700630SB-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|"તે પોતાના પસંદ ઉપર આધારિત છે.જો તમે ઈચ્છો છો,જો તમે એમ વિચારો છો કે સંન્યાસ આશ્રમને સ્વીકારીને તમે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત થવા માટે વધારે સારી સ્તિથીમાં હશો,ત્યારે તેને સ્વીકાર કરો.તેને સ્વીકાર ન કરો માત્ર દેખાવો કરવા માટે.પણ જો તમે એમ વિચારો છો કે,'જો હું પરિવાર સદસ્યો સાથે રહીશ,ઓહ,તે મને કૃષ્ણ ભાવનામૃતમાં વધારે મદદ કરશે',ત્યારે તે રીતે રહો.એવી કોઈ બંધનકારક કરાર નથી કે તમને સંન્યાસી જ બનવું પડશે કે તમને બ્રહ્મચારી બનવું પડશે,ત્યારે તમે સાક્ષાત્કાર કરી શકો છો.નહિ.કોઈ પણ સ્તર ઉપર,જો તમારો લક્ષ્ય કૃષ્ણ અને વિષ્ણુ છે,તે તમારો આત્મ-સ્વાર્થ છે." |Vanisource:700630 - Lecture SB 02.01.01 - Los Angeles|700630 - ભાષણ SB 02.01.01 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700630b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700630b|GU/700701 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700701}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700630SB-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|"તે વ્યક્તિની પોતાની પસંદગી ઉપર આધારિત છે. જો તમે ઈચ્છો, જો તમે એવું વિચારો કે સંન્યાસ આશ્રમને સ્વીકારીને તમે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત થવા માટે વધારે સારી સ્થિતિમાં હશો, તો તમે તેનો સ્વીકાર કરો. માત્ર દેખાડો કરવા માટે તેનો સ્વીકાર ન કરો. પણ જો તમે એવું વિચારો કે, 'જો હું પરિવારના સદસ્યો સાથે રહીશ, ઓહ, તે મને કૃષ્ણ ભાવનામૃતમાં વધારે મદદ કરશે', તો તે રીતે રહો. એવું કોઈ બંધન નથી કે તમારે સંન્યાસી અથવા બ્રહ્માચારી બનવું જ પડશે, પછી જ તમે સાક્ષાત્કાર કરી શકો. ના. કોઈ પણ સ્તર પર, જો તમારું લક્ષ્ય કૃષ્ણ અને વિષ્ણુ છે, તે તમારું સ્વ-હિત છે." |Vanisource:700630 - Lecture SB 02.01.01 - Los Angeles|700630 - ભાષણ શ્રી.ભા. ૨..- લોસ એંજલિસ}}

Latest revision as of 07:50, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે વ્યક્તિની પોતાની પસંદગી ઉપર આધારિત છે. જો તમે ઈચ્છો, જો તમે એવું વિચારો કે સંન્યાસ આશ્રમને સ્વીકારીને તમે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત થવા માટે વધારે સારી સ્થિતિમાં હશો, તો તમે તેનો સ્વીકાર કરો. માત્ર દેખાડો કરવા માટે તેનો સ્વીકાર ન કરો. પણ જો તમે એવું વિચારો કે, 'જો હું પરિવારના સદસ્યો સાથે રહીશ, ઓહ, તે મને કૃષ્ણ ભાવનામૃતમાં વધારે મદદ કરશે', તો તે રીતે રહો. એવું કોઈ બંધન નથી કે તમારે સંન્યાસી અથવા બ્રહ્માચારી બનવું જ પડશે, પછી જ તમે સાક્ષાત્કાર કરી શકો. ના. કોઈ પણ સ્તર પર, જો તમારું લક્ષ્ય કૃષ્ણ અને વિષ્ણુ છે, તે તમારું સ્વ-હિત છે."
700630 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - લોસ એંજલિસ