GU/700630c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે પોતાના પસંદ ઉપર આધારિત છે.જો તમે ઈચ્છો છો,જો તમે એમ વિચારો છો કે સંન્યાસ આશ્રમને સ્વીકારીને તમે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત થવા માટે વધારે સારી સ્તિથીમાં હશો,ત્યારે તેને સ્વીકાર કરો.તેને સ્વીકાર ન કરો માત્ર દેખાવો કરવા માટે.પણ જો તમે એમ વિચારો છો કે,'જો હું પરિવાર સદસ્યો સાથે રહીશ,ઓહ,તે મને કૃષ્ણ ભાવનામૃતમાં વધારે મદદ કરશે',ત્યારે તે રીતે રહો.એવી કોઈ બંધનકારક કરાર નથી કે તમને સંન્યાસી જ બનવું પડશે કે તમને બ્રહ્મચારી બનવું પડશે,ત્યારે તમે સાક્ષાત્કાર કરી શકો છો.નહિ.કોઈ પણ સ્તર ઉપર,જો તમારો લક્ષ્ય કૃષ્ણ અને વિષ્ણુ છે,તે તમારો આત્મ-સ્વાર્થ છે."
700630 - ભાષણ SB 02.01.01 - લોસ એંજલિસ