GU/700701 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700701SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો શરૂઆત છે,શ્રીમદ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700630c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700630c|GU/700702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700702}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700701SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો શરૂઆત છે, શ્રીમદ ભાગવતમ એટલે કૃષ્ણ. તે બીજું કઈ હોઈ જ ન શકે. તે કૃષ્ણ-કથા છે. ભગવદ્ ગીતા પણ કૃષ્ણ-કથા છે. કથા મતલબ શબ્દો. તો કૃષ્ણ-શબ્દો, જે કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા છે, તે ભગવદ્ ગીતા છે. અને જે શબ્દો કૃષ્ણ વિષે કહેવામાં આવેલા છે, તે શ્રીમદ ભાગવતમ છે. અથવા કૃષ્ણના ભક્તોના સંબંધમાં, તે ભાગવત છે. તો ભાગવત, બે પ્રકારના ભાગવત છે. એક, આ ગ્રંથ ભાગવત, અને બીજુ, વ્યક્તિ ભાગવત, ભક્ત. તે પણ ભાગવત છે. ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે કે ભાગવત પર ગિયા ભાગવત સ્થાને: 'તમારે વ્યક્તિ ભાગવત પાસે જઈને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ.' નહીંતો તમે ગેરસમજ કરશો. ભાગવત પર ગિયા ભાગવત સ્થાને."|Vanisource:700701 - Lecture SB 02.01.01 - Los Angeles|700701 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧- લોસ એંજલિસ}} |
Latest revision as of 07:54, 25 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો શરૂઆત છે, શ્રીમદ ભાગવતમ એટલે કૃષ્ણ. તે બીજું કઈ હોઈ જ ન શકે. તે કૃષ્ણ-કથા છે. ભગવદ્ ગીતા પણ કૃષ્ણ-કથા છે. કથા મતલબ શબ્દો. તો કૃષ્ણ-શબ્દો, જે કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા છે, તે ભગવદ્ ગીતા છે. અને જે શબ્દો કૃષ્ણ વિષે કહેવામાં આવેલા છે, તે શ્રીમદ ભાગવતમ છે. અથવા કૃષ્ણના ભક્તોના સંબંધમાં, તે ભાગવત છે. તો ભાગવત, બે પ્રકારના ભાગવત છે. એક, આ ગ્રંથ ભાગવત, અને બીજુ, વ્યક્તિ ભાગવત, ભક્ત. તે પણ ભાગવત છે. ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે કે ભાગવત પર ગિયા ભાગવત સ્થાને: 'તમારે વ્યક્તિ ભાગવત પાસે જઈને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ.' નહીંતો તમે ગેરસમજ કરશો. ભાગવત પર ગિયા ભાગવત સ્થાને." |
700701 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧- લોસ એંજલિસ |