GU/700705b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700705AD-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"કૃપા કરીને આ વાત સમજવાનો પ્રયત્ન કરો કે બધા સેવક છે.તમારા રાષ્ટ્રપતિ પણ દેશના સેવક છે. | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700705 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો અમૃત બિંદુ બોલે છે|700705|GU/700720 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700720}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700705AD-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"કૃપા કરીને આ વાત સમજવાનો પ્રયત્ન કરો કે બધા સેવક છે. તમારા રાષ્ટ્રપતિ પણ દેશના સેવક છે. તો કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે, 'હું કોઈનો પણ સેવક નથી'. તે સેવક છે, પણ વાસ્તવમાં તે નથી જાણતો કે તે પરમ ભગવાનનો સેવક છે. તે તેની અજ્ઞાનતા છે. આપણે બસ આ અજ્ઞાનને નાબૂદ કરીએ છીએ, કે 'તમે સેવક છો, પણ તમે કબૂલ કરો કે તમે ભગવાનના સેવક છો. તે તમારા જીવનને સફળ બનાવશે'. બસ એટલું જ. તેથી હું કહું છું કે અસંખ્ય અનુયાયીઓ હોય છે. અમુક કબૂલ કરે છે, અને અમુક કબૂલ નથી કરતા. તે મુશ્કેલી છે. પણ જો કોઈ મારી પાસે આવશે, હું તેને કબૂલ કરાવીને રહીશ. હા."|Vanisource:700705 - Lecture Festival Ratha-yatra and Press Conference - San Francisco|700705 - ભાષણ રથયાત્રા ઉત્સવ અને પત્રકાર પરિષદ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 09:38, 25 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃપા કરીને આ વાત સમજવાનો પ્રયત્ન કરો કે બધા સેવક છે. તમારા રાષ્ટ્રપતિ પણ દેશના સેવક છે. તો કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે, 'હું કોઈનો પણ સેવક નથી'. તે સેવક છે, પણ વાસ્તવમાં તે નથી જાણતો કે તે પરમ ભગવાનનો સેવક છે. તે તેની અજ્ઞાનતા છે. આપણે બસ આ અજ્ઞાનને નાબૂદ કરીએ છીએ, કે 'તમે સેવક છો, પણ તમે કબૂલ કરો કે તમે ભગવાનના સેવક છો. તે તમારા જીવનને સફળ બનાવશે'. બસ એટલું જ. તેથી હું કહું છું કે અસંખ્ય અનુયાયીઓ હોય છે. અમુક કબૂલ કરે છે, અને અમુક કબૂલ નથી કરતા. તે મુશ્કેલી છે. પણ જો કોઈ મારી પાસે આવશે, હું તેને કબૂલ કરાવીને રહીશ. હા." |
700705 - ભાષણ રથયાત્રા ઉત્સવ અને પત્રકાર પરિષદ - સાન ફ્રાન્સિસ્કો |