GU/700801 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700801SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700720 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700720|GU/700802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700802}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700801SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો શુકદેવ ગોસ્વામી પોતાનો ચુકાદો આપે છે. નૃપ, "મારા પ્રિય રાજા, આ બધા વર્ગના મનુષ્યો માટે," નિર્ણિતમ, "તે પહેલેથી જ નક્કી છે." આ વૈદિક નિષ્કર્ષ છે. તમારે સંશોધન નથી કરવાનું. તમારે અધિકારી સત્તા પાસેથી માહિતી લેવાની છે. તો અહીં શુકદેવ ગોસ્વામી અધિકારી છે, કે "આ બધા માણસોના વર્ગ માટે, આ નિર્ણયનો નિષ્કર્ષ આપવામાં આવ્યો છે." તે શું છે? હરેર નામાનુકીર્તનમ ([[Vanisource:SB 2.1.11|શ્રી.ભા. ૨.૧.૧૧]]): હરે કૃષ્ણ જપ કરો. ક્યાંતો તમે જ્ઞાની હોવ, ક્યાં તો તમે યોગી હોવ, ક્યાં તો તમે કર્મી હોવ, તમે કોઈ ઈચ્છા રાખતા હોવ કે ના રાખતા હોવ, પરંતુ તમારા જીવનનો ઉદ્દેશ્ય છે, જીવનની પૂર્ણતા. તો જો તમારે તે જોઈએ છે, તો પછી જપ કરો - હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."|Vanisource:700801 - Lecture SB 02.01.11 - Los Angeles|700801 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧૧ - લોસ એંજલિસ}} |
Latest revision as of 10:25, 17 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો શુકદેવ ગોસ્વામી પોતાનો ચુકાદો આપે છે. નૃપ, "મારા પ્રિય રાજા, આ બધા વર્ગના મનુષ્યો માટે," નિર્ણિતમ, "તે પહેલેથી જ નક્કી છે." આ વૈદિક નિષ્કર્ષ છે. તમારે સંશોધન નથી કરવાનું. તમારે અધિકારી સત્તા પાસેથી માહિતી લેવાની છે. તો અહીં શુકદેવ ગોસ્વામી અધિકારી છે, કે "આ બધા માણસોના વર્ગ માટે, આ નિર્ણયનો નિષ્કર્ષ આપવામાં આવ્યો છે." તે શું છે? હરેર નામાનુકીર્તનમ (શ્રી.ભા. ૨.૧.૧૧): હરે કૃષ્ણ જપ કરો. ક્યાંતો તમે જ્ઞાની હોવ, ક્યાં તો તમે યોગી હોવ, ક્યાં તો તમે કર્મી હોવ, તમે કોઈ ઈચ્છા રાખતા હોવ કે ના રાખતા હોવ, પરંતુ તમારા જીવનનો ઉદ્દેશ્ય છે, જીવનની પૂર્ણતા. તો જો તમારે તે જોઈએ છે, તો પછી જપ કરો - હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે." |
700801 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧૧ - લોસ એંજલિસ |