GU/700802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો, તમને મારી સલાહ છે: હું વૃદ્ધ વ્યક્તિ છું. તો હું કદાચ પાછો ન પણ આવું, તમે આ કૃષ્ણ ભાવનામૃતને ચાલુ રાખો. આ શાશ્વત છે, અને હું તમને વિનંતી કરું છું કે તમે તે સ્તરને જાળવી રાખો જે કાર્યક્રમ મેં તમને આપેલો છે: અર્ચ-વિગ્રહની સેવા-પૂજા, કીર્તન, શેરીમાં-સંકીર્તન, ગ્રંથોનું-સાહિત્યનું વિતરણ. તમારે આ કાર્યક્રમને ખૂબજ ઉત્સાહથી કરવું જોઈએ. તે મારી વિનંતી છે."
700802 - ભાષણ નરસિંહ પ્રાર્થના પર તાત્પર્ય - લોસ એંજલિસ