GU/700802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તમને મારો સલાહ છે:હું વૃદ્ધ વ્યક્તિ છું.તો હું પાછો પણ નથી આવી શકીશ,પણ તમે આ કૃષ્ણ ભાવનામૃતને જારી રાખો.આ શાશ્વત છે,અને હું તમને અનુરોધ કરું છું તમે તે સ્તરને જારી રાખો જે કાર્યક્રમ મેં તમને આપેલું છે:અર્ચા વિગ્રહની સેવા-પૂજા,કીર્તન,શેરીમાં-સંકિર્તન,ગ્રંથોનો સાહિત્યનો વિતરણ.તમને આ કાર્યક્રમને ખૂબજ ઉત્સાહથી જારી રાખો.તે મારો અનુરોધ છે/મારી વિનંતી છે."
700802 - ભાષણ Purport to Nrsimha Prayers - લોસ એંજલિસ