GU/701104 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
" ભગવાન કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે કે "તમે ખાલી મને સમર્પણ કરો." હજી સુધી કેટલાએ શરણાગતિ સ્વીકારી છે? ભગવાન કૃષ્ણ ભગવાન ભગવદ્દ ગીતામાં કહે છે કે "તમે બધુ છોડી દો અને મને સમર્પણ કરો." (ભ.ગી.૧૮.૬૬) તેથી કેટલાએ તે કર્યું છે? તો આ એક લુચ્ચો સવાલ છે, "જો બધા શરણાગતિ આપે છે, તો વિશ્વનું શું થશે?" પરંતુ તે ક્યારેય થશે નહીં. શરણાગતિ આપવી ખૂબ જ મુશ્કેલ છે. કે તે જાણતો નથી. (હિન્દી) દરેકને સાધુ બને એવી અપેક્ષા નથી. સાધુ બનવું એટલી સરળ વસ્તુ નથી, ખાસ કરીને આ સાધુ શુદ્ધ છે."
701104 - વાર્તાલાપ - મુંબઈ‎