GU/701107 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701107R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701106b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|701106b|GU/701110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|701110}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701107R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો આપણે તે સ્થિતિ માટે તૈયાર થવું જોઈએ, કેવી રીતે પાછા ભગવદ્ ધામ, પાછા કૃષ્ણ પાસે જવું, અને પોતાને તેમની સેવામાં જોડવી. પછી પ્રશ્ન છે કે માતાના રૂપમાં કે મિત્રના રૂપમાં કે... તે પછીથી વિચારી શકાય છે. સૌથી પેહલા ભગવદ્ ધામમાં પ્રવેશ કેવી રીતે કરવો તે વિષે વિચારીએ. તે શરત છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]), કે 'તું મને પૂર્ણ રીતે શરણાગત થા, બીજા બધા કાર્યોને છોડીને, ત્યારે હું તારો ભાર સંભાળીશ'. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી. મોક્ષ છે. એક કૃષ્ણ ભક્ત માટે મોક્ષ, અથવા મુક્તિ, કઈ પણ નથી. તેઓ કરશે. તેઓ તેનું ધ્યાન રાખશે."|Vanisource:701107 - Conversation - Bombay|701107 - વાર્તાલાપ - મુંબઈ}} |
Latest revision as of 12:50, 25 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણે તે સ્થિતિ માટે તૈયાર થવું જોઈએ, કેવી રીતે પાછા ભગવદ્ ધામ, પાછા કૃષ્ણ પાસે જવું, અને પોતાને તેમની સેવામાં જોડવી. પછી પ્રશ્ન છે કે માતાના રૂપમાં કે મિત્રના રૂપમાં કે... તે પછીથી વિચારી શકાય છે. સૌથી પેહલા ભગવદ્ ધામમાં પ્રવેશ કેવી રીતે કરવો તે વિષે વિચારીએ. તે શરત છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ (ભ.ગી. ૧૮.૬૬), કે 'તું મને પૂર્ણ રીતે શરણાગત થા, બીજા બધા કાર્યોને છોડીને, ત્યારે હું તારો ભાર સંભાળીશ'. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી. મોક્ષ છે. એક કૃષ્ણ ભક્ત માટે મોક્ષ, અથવા મુક્તિ, કઈ પણ નથી. તેઓ કરશે. તેઓ તેનું ધ્યાન રાખશે." |
701107 - વાર્તાલાપ - મુંબઈ |