GU/701115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે લોકો કૃષ્ણના ભક્તિના પ્રતિ આકર્ષિત છે થોડા હદ સુધી પણ,તેમના માટે,ન તે યમમ પાશ-ભૃતશ ચ તદ્-ભતાન સ્વપ્ને'પી પશ્યન્તિ હી ચીર્ણ-નિષ્કૃત:,'તે સ્વપ્નમાં પણ યમરાજ કે તેમના હવાલદારોનો દર્શન નથી કરતા'.કારણ કે મૃત્યુના સમયે જે લોકો ખૂબજ પાપી છે,તેમને યમરાજના ત્યાં લઇ જાવામાં આવે છે.તે તથ્ય છે.એટલું જ નહિ:તે સ્વપ્નમાં પણ તેમને જોતો નથી,કારણ કે કૃષ્ણ પ્રતિ કરેલ તે નાનકડી સેવા પણ તેને બધા પાપ્મય દોષથી મુક્ત કરી દે છે."
701115 - ભાષણ SB 06.01.19 - મુંબઈ‎