GU/701211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]] | [[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701211LE-INDORE_ND_01.mp3</mp3player>|"તો | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|701115|GU/701212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701212}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701211LE-INDORE_ND_01.mp3</mp3player>|"તો આપણે ભગવાન કૃષ્ણના આ સંદેશ, ભગવદ્ ગીતા, નો પ્રચાર કરવા માટે ખૂબ જ આતુર છીએ. આપણે ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ, કોઈ ખોટા તાત્પર્ય આપ્યા વિના. આપણે ભગવાનના શબ્દોનું અર્થઘટન ન કરી શકીએ. કારણ કે ધર્મ એટલે કે ભગવાનના શબ્દો. ધર્મમ તુ સાક્ષાદ ભગવત-પ્રણીતમ ([[Vanisource:SB 6.3.19|શ્રી.ભા. ૬.૩.૧૯]]). ધર્મના સિદ્ધાંતોનું કોઈ પણ માનવ દ્વારા સૃજન ન થઈ શકે, તેટલું જ કે કોઈ પણ નાગરિક કાયદાને ન બનાવી શકે. કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તે કાયદો જ સ્વીકૃત છે. તે બાધ્ય છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાનના શબ્દો."|Vanisource:701211 - Lecture - Speech to Their Highnesses - Indore|701211 - ભાષણ - ન્યાયાધીશ સામે ભાષણ - ઈન્દોર}} |
Latest revision as of 13:07, 25 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણે ભગવાન કૃષ્ણના આ સંદેશ, ભગવદ્ ગીતા, નો પ્રચાર કરવા માટે ખૂબ જ આતુર છીએ. આપણે ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ, કોઈ ખોટા તાત્પર્ય આપ્યા વિના. આપણે ભગવાનના શબ્દોનું અર્થઘટન ન કરી શકીએ. કારણ કે ધર્મ એટલે કે ભગવાનના શબ્દો. ધર્મમ તુ સાક્ષાદ ભગવત-પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). ધર્મના સિદ્ધાંતોનું કોઈ પણ માનવ દ્વારા સૃજન ન થઈ શકે, તેટલું જ કે કોઈ પણ નાગરિક કાયદાને ન બનાવી શકે. કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તે કાયદો જ સ્વીકૃત છે. તે બાધ્ય છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાનના શબ્દો." |
701211 - ભાષણ - ન્યાયાધીશ સામે ભાષણ - ઈન્દોર |